SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧માં તથા ૬૨મા સૂત્રમાં સંયુક્ત અક્ષરને બદલે મનુ વિધાન છે. ૩ મા સત્રથી ર્યને બદલે ૨નું વિધાન છે. આ સાથે અમુક શબ્દના ર્ચને બદલે રિબ, ચર, રિકન્ન, રીરનાં વિધાનો પણ કરેલાં છે. આ પછી ૬૮મા સૂત્રમાં નું વિધાન છે. ૬૯મા સૂત્રમાં સનું અને પછી ૩૦, ૧ અને માં મુત્રમાં તા ૭૩માં સૂત્રમાં સંયુક્ત અક્ષરને બદલે નું વિધાન છે. આ બધા ઈ ધાના અમુક અમુક શબ્દમાં રહેલા સંયુક્ત અક્ષરને બદલે સમજવાનાં છે. ઉપર કહેલું કોઈ પણ વિધાન કોઈ પણ ગમે તે સંયુક્ત અક્ષરને બદલે સમજવાનું નથી, પણ સૂત્રમાં આચાર્યશ્રીએ જે જે સંયુક્ત અક્ષર બતાવેલ છે તેને સ્થાને જ સમજવાનું છે. આ પછી ૭૪મા સૂત્રમાં નું વિધાન, ૭૫મા સત્રમાં દ્દનું વિધાન અને ૭૬ મા સૂત્રમાં રહનું વિધાન કરેલું છે. જોકે આચાર્ય સંઘ ના એ પહેલા સૂત્રમાં જ એમ જણાવેલ છે કે પ્રાકૃત ભાષામાં “શ્વર દયુગ” એટલે સ્વર વગરના વ્યંજનને પ્રયોગ પ્રાકૃતમાં થતો નથી તોપગ ૭૪, ૭૫, ૭૬માં સૂત્રમાં અવર વ્યંજનને પ્રવેગનું વિધાન છે. જોકે પ્રાકૃત ભાષામાં વે, વિ, વા. નદ4 ઈત્યાદિ કાબ્દમાં અરવર વ્યંજનને પ્રયોગ થયેલ છે અને તેને સંમત ગણવામાં આવેલ છે. કારણ કે એ વ્યંજને પરસ્પર સજાતીય છે. પણ ૭૪, ૭૫ અને ૭૬ મા સૂત્રમાં તે પરસ્પર વિજાતીય વ્યંજનના સંગને પણ આચાર્યશ્રીએ સમત માનેલો છે. આ ઉપરથી એમ માલૂમ પડે છે કે કેટલાક શબ્દોમાં આચાર્ય પરસ્પર વિતીય વ્યંજનના સત્યાગને પણ સ્વીકારેલ છે અને સંમત માનેલ છે. આ પછાં છ મા સૂત્રથે ૮૮ મતે સૂત્ર સુધી કે ઈ રાદમાં આગળ આવેલા સંયુક્ત યંજનને લોપ બતાવેલ છે. તથા કોઈ શબ્દમાં પાછળ પાવેલા સંયુક્ત વ્યંજનને કેપ બતાવેલ છે. કેઈ શબ્દમાં આગળ કે પાછળ આવેલા બન્ને જાતના સંયુક્ત વ્યંજનને લેપ બતાવેલ છે. કાઈક શબ્દમાં એ લોપ વિકલ્પ બતાવેલ છે. કોઈ શબ્દમાં આદિના અથા અંદરના સંયુક્ત વ્યંજનનો પણુ લેપ બતાવેલ છે. ધારી શબ્દને બદલે પત્તા, ધારું, વાર એમ ત્રણ રૂપને સંમત માનેલ છે. તા શબ્દના તિવર અને તિબ્દ એમ બે રૂપે બતાવેલાં છે. ભાષામાં તે બન્ને રૂપાને બદલે “તીખું” અને “તીણું' રૂપો પ્રચલિત છે. જ્ઞાને બદલે ન અને ળ બન્ને વપરાય છે. આ પછી ૮૯મા સૂત્રમાં દિવનું વિધાન છે. દિર્ભાવમાં જ્યાં એ રહ્યું હોય ત્યાં નું વિધાન છે અર્થાત જ્યાં વર્ગના બીજા અક્ષરને દૂભવ થતો હોય ત્યાં વર્ગને પહેલે અને બીજો અક્ષર મૂકવાની છે. અને જ્યાં વર્ગને ચોથે અક્ષર બેવડાયેલ હોય ત્યાં વર્ગને ત્રીજો અને એમ સંયુક્ત વ્યંજન મૂકવાના છે. જેમકે–વહ ને બદલે તે સમજવાનું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004814
Book TitleSiddhahemshabdanushasana Part 3
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages534
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy