________________
૧૦૨
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
ભાષામાં “ભાવસંગજી એમ ‘સિંઘને બદલે “સંગ' શબ્દ પણ પ્રચલિત છે.
- સંઘાર, સંદરો–સંાર-સં હાર–સંઘાર–નાશ બહુલ અધિકારને લીધે અનુસ્વાર પછી નહીં આવેલા ને પણ ઘ થાય છે. રાધો, વા–રા-દાહ–બળતરા
૫, રા તથા તેને ફેરફાર षट्-शमी-शाव-सुधा-सप्तपणेषु आदेः छः ॥८।१।२६५॥
ઘટ શબ્દના નો છ થાય છે. શમી અને જ્ઞાત્ર શબ્દોના શ ને છ થાય છે. સુધી અને સતવળે શબ્દોના સ ને છે થાય છે.
–ષ – સંખ્યા
TES: છો–છટ્ટો ઇ ષ્ટ-છઠ અથવા છઠ્ઠી–વિધાતા ર–છમીશર્મ-શમી નામનું વૃક્ષ. જેની અંદર અગ્નિ રહેલો છે.
(હિંદી-સેમ) છાયો-શાત્ર-છે-છોકરો સ–સુ–મુવા–ચૂને, “છાગોળ” શબ્દમાં સુધા+પુર–ગોળ-એમ બે શબ્દો
છે, કડીઓ લેકે ચુના સાથે કે સીમેંટ સાથે ગોળ મેળવે
જ છે.–ચણતરના કામમાં “છાગોળ" વપરાય છે. છત્તિવાળો–સતા-સાદડનું ઝાડ
शिरायां वा ॥८।१।२६६॥ શિરા શબ્દના શ નો છે વિકલ્પ થાય છે. ઉછરા, સિરા-શિરા-નસ, પાણીની સેર–જમીનમાં અમુક સ્થળે “પાણીની
સેર છે એમ પાણીળા લોકો કહી શકે છે પછી
કૂવો ખોદનારા કે ખોદાવનારા ત્યાં દે છે. लुग भाजन-दनुज-राजकुले जः सस्वरस्य न वा ।।८।१।२६७॥
માનન, ગુગ, રાગકુટ શબ્દોમાં આખા ને એટલે વરસહિત ૬ને વિક લેપ થાય છે. માળ, મા-માસ–માનના[–ભાણું, તરભાણું–ત્રણ ખાનાંવાળું
ભાણું- ગેરનું તરભાણું ભરો”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org