________________
લધુવૃત્તિ-પંચમ અધ્યાય-પ્રથમ પાદ ગારિયો પૂજse / / ૨૪ .
જ આદિ શબ્દો સિવાયના આયુધવાચક અને બીજા શબ્દો પછી બાવેલા વૃ ધાતુને મ (મ) પ્રત્યય થાય છે.
ધનુર્ધરતીતિ=ધનુધ-ધનુષને ધારણ કરનાર મુવં ધરતીતિ=ભૂધર –પર્વત.
વર્જિતરાધાર -દંડ ધારણ કરનાર.
ઉધાર –કુંડ ધારણ કરનાર. આ બંને પ્રયોગોમાં વર્જેલા ટુક્કટ્રિ-દંડ વગેરે-શબ્દો હોવાથી આ નિયમ ન લાગે છે ૫ ૧ ૯૪
ટૂ વયોગનુછે છે . ? ૨૦. ઉમ્મર જણાતી હોય અને અનુઘમ જણાતો હોય તે એ બન્ને અર્થને સૂચવનાર કર્મ સૂચક શબ્દ પછી આવેલા દૂ ધાતુને () પ્રત્યય લાગે છે.
ઉદ્યમ એટલે ઊંચે ફેંકવું અથવા આકાશમાં અદ્ધર રહેતા પદાર્થને હાથમાં ધરી રાખો. આવો ઉદ્યમ ન હોય તે અનુઘમ.
વય-ચિ સુરતીતિ-અસ્થિર શ્વાસુ –હાડકાને લઈ જનારું કુરકુરિયું–અહીં હાડકાને લઈ જનાર કુરકુરિયાની ખાસ ઉંમર જણાય છે.
અંશ રતીતિ ગંદરઃ રાય-ભાગને હરનાર-ભાગીદાર-ભાગને લઈ જવામાં લઈ જનારની ઉંમર સ્પષ્ટ જણાય છે.
અનુમ-મનઃ રતીતિ=મનોદરા મારા-મનહર માળા-મનને હવામાં કોઈ પ્રકારને ઉદ્યમ જણાતું નથી.
વજિતમારું દૃરતીતિ મારાજઃ-ભારને ઉપાડનાર, અહીં ભારને લઈ જવામાં ઊંચે ઉપાડવારૂપ ઉદ્યમ છે, માટે આ નિયમ ન લાગે છે પ ા ૧ ૫ છે
ચાલી શકે છે . ?. ઉદા. મામ્ સાથેના દૃ ધાતુને શીલ અર્થ જણાતો હોય તે જ (ક) પ્રત્યય લાગે છે. શીલ એટલે ક્રિયાના ફળની અપેક્ષા વગરની સ્વાભાવિક ક્રિયા.
પુનિ આરતીતિ પુષ્પાદર-ફળની અપેક્ષા વગર રવાભાવિક રીતે જ ફૂલને ચૂંદનારે.
પુHER: માળી (વેતન લેનારો).-અહીં શીલ અર્થ નથી છે ૫ ૧૯૬ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org