________________
લઘુવૃત્તિ-સપ્તમ અધ્યાય-ચતુર્થ પાદ
૫૨૭
ઉપરનાં ઉદાહરણામાં જે જે પ્રત્યયેા છે તે પ્રકૃતિથી—મૂળ શબ્દર્શી—પછી જ લાગેલ છે. પણ કોઈ રૂપમાં આ + અન+મામન, સ+વૃક્ષ વૃક્ષ, સતેજીવ તેવુપુ એવા રૂપ બની જ શકતાં નથી, એ હકીકત પ્રસ્તુત સૂત્ર સૂચવે છે.
વૈં ।।૭।।૨૧।।
વ અને સ્પર્ધા એ બન્ને શબ્દો સમાન અચ વાળા છે. સ્પર્ધી જીવંત વસ્તુમાં જ હાઈ શકે છે ત્યારે અહીં તા એ સૂત્રો વચ્ચેની સ્પર્ધા છે, સૂત્રો કેાઈ જીવત વસ્તુ નથી એ ભેદ બતાવવા સારુ જ સૂત્રકાર સૂત્રમાં સ્પર્ધા' શબ્દને ન વાપરતાં પ” શબ્દ વાપરેલ છે.
આગળનાં વિધાયક સૂત્રેામાં જણાવેલાં જે એ વિધાને એક પ્રયાગમાં કે અનેક પ્રયાગામાં એક સાથે જ લાગવાનાં હાય અર્થાત્ એક જ પ્રયાગમાં કે અને પ્રયાગામાં લાગવાની એ વિધાનાની પરસ્પર જે સ્પર્ધા હોય તેને અહીં મુખ્વથી સૂચવેલ છે.
અહીં એ યાદ રાખવું જરૂરી છે પ્રયાગામાં સાવકાશ હાવાં જોઈએ એટલે સફળ હાવાં જોઈએ.
કે પરસ્પર સ્પર્ધા કરતાં વિધાતા બીજા એ વિધાના ખીજા પ્રયાગામાં ચરિતાથ
જે પ્રયાગમાં કે પ્રયાગામાં એકી સાથે એ વિધાનની પ્રાપ્તિ હૈાય ત્યાં સૂત્રની સંખ્યાના અંકની દૃષ્ટિએ જે વિધાન પર એટલે પાછળ હોય તે લાગુ થાય. જેમકેર્ + ટૂ-એ પ્રયાગમાં ૧૫૫૬ અને ાખ એ એ સૂત્રો દ્વારા શરૂ નાં વિધાના બતાવેલાં છે.
વનામ-૧૫/૪૧ સૂત્રથી શરૂ ના આ થવાની પ્રાપ્તિ આવી અને શણ સૂત્રથી સસ્ તે શિ થવાની પ્રાપ્તિ આાવી તા એક જ પ્રયાગમાં મા એ વિધાને થવાના પ્રસંગ આવેલ છે. આ પ્રયાગમાં શ્રા વિધાનતુ એટલે ‘અ' ના દી વિધાનનું ૧૯૫૬ સૂત્ર છે. અને શિતું વિધાન ૧૫૪૬/ સૂત્રથી થાય છે એટલે ૧૪૪૧૪૬ આ સૂત્રથી ૧૧૪ાખ્ યું સૂત્ર પર એટલે પછી આવે છે. તેથી શસ્ એ પ્રયાગમાં શિ વિધાન(૧૪) તું સૂત્ર જ લાગુ પડે પણ ૧૬૪૫૪૫)નું વિધાન લાગુ ન પડે.
આસન ||૭||૨૨૦ની
આાસન એટલે પાસેતુ' અર્થાત્ કોઈપણ રીતે નજીકના સંબંધ ધરાવતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org