SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧૪ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન એટલે હિન્દુ નું શી થાય. હવે સૌને અહીં “ર માનવામાં આવે અને તેને લીધે નું વિશ્વ માનતાં હીવાયરસનાત રે. (કાજપ) નિયમદ્વારા ૬ પ્રત્યયના લેપનું કાર્ય થવા આવે છે. પણ આ લોપનું કાય માત્ર એક વર્ણના નિમિત્તને એટલે રરૂપ વ્યંજનના નિમિત્તને લીધે થાય છે. તેથી આ સ્થળે આ ૧૦૯ મો સ્થાનિવદુભાવને લગતા નિયમ ન લાગે અને ન લાગવાથી શી નું દિન મનાયએમ થવાથી હવે થી વ્યંજનાન્ત નથી, તેથી ૧૦૫ વાળે નિયમ અહીં ન લાગ્યો. અને હું ને તુને તથા ૮ ને વિસગ બનતાં : રૂ૫સિદ્ધ થઈ શક્યું. (૨) : : ?–આ વાક્યના ફe રૂપમાં ગત એમ હતું. હવે અહીં ચન્ન ના ૨ ને થયેલ છે. આ ૬ ને ય રૂપ એક વ્યંજન તરીકે માનવામાં આવે તો “” વ્યંજન ઘોષરૂપ હેવાથી ઘોઘતિ ( Iણા૨૧) નિયમ દ્વારા ને જો થવા આવે છે. પણ તેને શો થવાનું કાર્ય એક વર્ણને માનીને થતું હોવાથી આ સ્થળે ચાલુ ૧૦૯મા નિયમદ્વારા ફટના નો “a” ન માની શકાય એટલે જ દ: એવું અશુદ્ધ થતું અટકી ગયું અને : એવું વ્યાકરણસંમત શુહરૂપ સાધી શકાયું. pવશ્વ–આ પ્રયોગમાં મૂળ ઘા એમ છે. અહીં સ્વા ને બદલે ૨ થયેલ છે. અહીં પણ ય ને તેવા માનીને એટલે એક વર્ણરૂપ ત ાર આદિ વાળે પ્રત્યય માનીને જીરૂર ને નિયમ લાગવા આવે છે. જ્યાં એકવણું માનીને કાર્ય કરવાનું હોય ત્યાં આ ૧૦૯મા નિયમ દ્વારા સ્થાનિવ૬ભાવ કરવાનું સૂત્રકાર નિષેધ કરે છે. તેથી આ કથી પ્રગમાં ૨ ને ત રૂપમાનીને કારાફર મે નિયમ ન લાગે એટલે વિર એવું અશુદ્ધરૂપ ન બનતાં ઘર એવું શુહરૂપ સધાયું. स्वरस्य परे प्राविधौ ॥७॥११०॥ પર નિમિત્તને લઈને થયેલે સ્વરનો કેઈ આદેશ મૂળરૂપે સમજવો જોઈએ પણ શરત એટલી કે જ્યારે પરનિમિત્તને લઈને થયેલા આદેશથી પૂર્વમાં અયવહિત પણે કે વ્યવહિતપણે પણ કેઈ વિધાન કરવાનું હોય અથત જ્યાં આદેશ થી પૂર્વમાં અવ્યવહિતપણે કે વ્યવહિત પણે કશું વિધાન કરવાનું હોય ત્યાં આ નિયમ લાગે પતિ-+ગતા આ પરિસ્થિતિમાં દારૂા૨મા સૂત્રધાર ૭ ના અંત્ય મ નો લોપ થાય છે. એટલે શ્યાતિ એમ બનતાં કારૂપ૦ મા સૂત્ર દ્વારે ૬ ની પૂર્વના થ ના ઉપાો “બ” ની વૃદ્ધિ એટલે મને આ થવાને પ્રસંગ આવે છે. પણ “' ને લેપરૂપ આદેશથી પૂર્વમાં વૃદ્ધિ થવાની હોવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004813
Book TitleSiddhahemshabdanushasana Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1981
Total Pages634
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy