SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૨ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન પ્રત્યયસાણા′૦૮ના પ્રત્યયના સ્થાનમાં જે આદેશનું વિધાન કરેલુ હાય તે એકવણુ ના હાય અથવા અનેકવણુ ના હાય તા પણ તે આદેશ આખા થાય છે. એમ સમજવુ. પ્રત્યયના સ્થાનમાં જ સર્વે =ર્વે+ગટૂ-અહીં નમૂના સ્થાને મૈં તુ વિધાન કરેલ છે હોવા છતાંયે આખાય નવૂ ના સ્થાનમાં જ ચાય છે. પણ તે સ્થાને થતા નથી એમ સમજવું. સર્વે-સર્વગર્-આ પ્રયાગમાં ન ્ ને સ્થાને રૂતુ વિધાન કરેલુ છે. इ એક વણુ રૂપ છે. છતાંય નર્ પ્રત્યયના આખાના સ્થાનમાં જ થાય છે પણ નમૂના અંત્ય હૂઁ ના સ્થાનમાં થતા નથી. આમ ત્રે પ્રયાગ સાધી શકાય છે. स्थानी इव अवर्ण विधौ ॥ ७|४|१०९ ॥ જ્યાં જ્યાં આદેશનુ વિધાન કરેલું તે દેશે જેના સ્થાનમાં બતાવેલા છે તે તે મૂળ સ્થાન જેવા સમજવા એટલે કે ધાતુના આદેશ ધાતુ જેવા સમજવેા. મૂળ નામના આદેશ મૂળ નામ જેવા સમજવા, વિભક્તિના આદેશ વિભકિત જેવા સમજવા, કૃદન્તના આદેશ કૃદન્ત જેવા સમજવા અન્યયના આદેશ અવ્યય જેવા સમજવે. અને પદને આદેશ પદ જેવા સમજવા. આ દરેકનાં ઉદાહરણા આ પ્રમાણે છે જેમકે ધાતુના આદેશ– ધાતુ (૧) મધ્યમ અહીં રૂ ધાતુના મૂ આદેશ થયેલ છે. અર્ ધાતુ છે તેથી આદેશરૂપ મૂ ને પણ ધાતુ જ સમજવે તેથી આદેશરૂપ મૂ ધાતુને કૃદન્તને પ્રત્યય લાગ્યા તેમ જ મૂનાના ગુણ વગેરે થયાં. પ્રકૃતિ રૂપ સર્વાદિમ્િ । આદેશ તે ક્ એક વણુરૂપ જ્ઞ ્ ના અત્યના સ્ સર્વારિ-(૨) મૈં-મૂળ મિ શબ્દ સર્વાતિ છે. વિમ્ ના જ થયે, તેને પણ સર્વાતિ સમજવા તેથી ઋ તે ખલે ચતુર્થી ના એકવચન ૬ ના મૈં થવાથી નૈ રૂપ થઈ શકે. વિભકિતના આદેશ. વિભકિત(૩) રાગા-મૂળ શબ્દ રાનન છે. રાનન્ ને Jain Education International લાગેલા કવિ પ્રત્યય લેપ પામેલ છે. અહીં રાનન્ તુ રાના રૂપ સાધતી વખતે સિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004813
Book TitleSiddhahemshabdanushasana Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1981
Total Pages634
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy