SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન चिति इवार्थे ॥७॥१३॥ વાક્યમાં ફરના અર્થના વિર શબ્દને પ્રવેગ હોય ત્યારે વાક્યના સ્વરમાં અંત્ય સ્વરને લુત વિકલ્પ થાય છે. શનિશ્ચિત માયાd, માયા વા–અગ્નિની જેમ ચમકે દિwiધત વાર- વેખિકાને-કાનમાં પહેરવાના વેઢલાને-જ કરાવ. આ પ્રયોગમાં પ્રવને અર્થ નથી પણ gવનો અર્થ છે. તેથી આ નિયમ ન લાગે. કરિઝવ-નિવૃતગાને કા૨કા પ્રતિબવળ-બીજાની વાતને સ્વીકાર, અથવા સ્વયં પ્રતિક્ષા કરવી, અથવા સાંભળવા તરફ લક્ષ આપવું. fમાધ્યમનુયો–ચર્ચા કરતી વખતે કઈ વાટીને તેના વિચારથી યુત કરીને એમાં નિગ્રહ સ્થાનને આવિષ્કાર કરવો–આ બેમાંના કેઈ પણ એક અર્થના વાક્યના અંત્ય સ્વરને પ્લત વિક થાય છે. તિશ્રવણ-(૧) બીજાની વાતને સ્વીકાર. જેમકે-નાં દિ, મો: ! ઇન્ત તે હામિ , વલાનિ તા-ગાય મને દે. ખરેખર હું તને દઉં છું, અથવા દઉં છું. . (૨) પોતે પ્રતિજ્ઞા કરવી એટલે પિતાના મતનું સ્થાપન કરવું જેમકે-નિજ શા મહિતનું પ્રતિ ૩, નિ: શat મરતુન્ ગતિ-શબ્દ નિત્ય થવાને ગ્ય છે, અથવા શબ્દ નિત્ય થવાને યોગ્ય છે. (૩) સાંભળવા તરફ ધ્યાન–મો ફેવરત ! %િ મા રે, મો વર! જિં માઈ ! હે દેવદત્ત શું સાંભળે છે કે, અથવા સાંભળે છે?--માષ શબ્દ શ્રવણ તરફની અભિમુખતા સૂચવે છે. નિપ્રા શાયોન-ય શ્રઢ રૂાય રે, માલ્ય વા–આજે શ્રાદ્ધ છે, એમ કહે, અથવા કહે-કઈ વાદી વાદ કરવા માટે તૈયાર થાય છે ત્યારે તેને નિપ્રહ સ્થાન આપવા પ્રતિવાદી કહે છે કે, આજે તે શ્રાદ્ધ છે એમ કહે, વાદ ન કશ. विचारे पूर्वस्य ॥७४९५॥ વિવાર–શું આ છે કે આ છે એવો વિચાર તે સંશય. જે વિષયને સંશય હોય તે સંબંધી વાકયમાં જે આગળનો શબ્દ છે તેના સ્વરના અંત્ય સ્વરનો હુત વિકપે થાય છે. યદિ રૂ; વુિં વા -શું ખરેખર સાપ, અથવા સાપ હોય કે દેરડું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004813
Book TitleSiddhahemshabdanushasana Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1981
Total Pages634
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy