SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ લgવૃત્તિ-સપ્તમ અધ્યાય-ચતુર્થ પાદ ૫૦૩ મોષિ-માતુર વાવ જ મિથુનાથ-ચાર પેઢી સુધી પશુઓ પરસ્પર મૈથુન કરે છે એટલે જે માદા હોય છે તે પિતાના પુત્ર સાથે, પૌત્ર સાથે, પ્રપૌત્ર સાથે અને પ્રપૌત્રના પુત્ર સાથે મૈથુન કરે છે. મર્યાદા સૂચક શબ્દ વાકયમાં હું જ જોઈએ તે જ આ નિયમ લાગે આ વાત સૂચવવા સૂત્રકારે સૂત્રના મૂળમાં મોજ શબ્દ મુકેલ છે. શ્રુતિ - ગુરઝાતા –એ રાશિ વડે બએને ભેદ થયે-સ્ત્રી અને પુરુષ, મનુષ્ય અને પશુ એ રીતે ભેદ થશે. વાપાત્રnયો-ન્દ્ર રહવાનિ યુરજિ-બબે યજ્ઞપાને પ્રવેગ કરે છે. જીરાને ચત્તા પાછાઝાઝા જે પ્રગમાં અત્યંત સાહચર્ય લોકપ્રસિદ્ધ હોય ત્યાં પણ રિને બદલે દુર શબ્દને પ્રવેગ કરો. તુ રામ–૪મળૌ=રામ-લક્ષ્મણનું જેવું. ગાવા છાટા જ્યાં મનની પીડા જણાતી હોય ત્યાં પીને જણાવવા વપરાતે શબ્દ બે વાર બેલાય છે. એ પ્રસંગે એ બે વાર બોલાયેલા શબ્દમાંના આદિ શબ્દને લાગેલી ધારિને લોપ થાય છે અને તે લોપને પિત્ સમજવો. આ શર- શબ્દનું બરાબર ઉચ્ચારણ ન કરી શકાતું હોવાથી મનમાં પીડાયેલો વક્તા જ ડૂ એમ બે વાર બોલે છે. અતઃ જત:=ાત તર–એ ગયે, એ ગયે. ના નાગરદન ટા–એ નાઠી, એ નાઠી. આ ઉદાહરણે પણ મનની પીડાને સૂચવે છે. નવા સંદરે પ્તિ છાછાદા મુખ્ય એવા ગુણના અર્થમાં કે ગુણના અર્થમાં આવેલો ગુણવાચક શબ્દ જ્યારે વિકલ્પ બેવડો બેલાય છે ત્યારે તે બેવડા બેલાયેલા શબ્દમાંના આદિના શબ્દની વ્યારિ નો લોપ થાય છે અને તે લોપને વિત સમજવો અને ધિ પણ સમજ પિત્ એટલે નિશાનવાળા અને રિત એટલે ૨ નિશાનવાળો ગુરુગુણ હકૂમત ત -ધાળું ધોળું. પક્ષે-ગુનાતીયઃ દાક્રાઝિ–કાળી કાળી કાલિકા-દુર્ગો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004813
Book TitleSiddhahemshabdanushasana Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1981
Total Pages634
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy