________________
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
संख्या - अधिकाभ्यां वर्षस्य अभाविनि ॥ ७|४|१८||
ભાવિ અંમાં આવેલા તહિતના પ્રત્યયા સિવાયના બીજા ળતિ તદ્ધિતના પ્રત્યયેા લાગ્યા હેાય ત્યારે સખ્યાવાચી નામ પછી આવેલા વર્ષે શબ્દના અને અવિત્ર શબ્દ પછી આવેલા વર્ષે શબ્દના આદિ સ્વરની વૃદ્ધિ થાય છે. ઢામ્યાં વર્ષાાં નિવૃત્ત:-ટુવાષિ:-એ વર્ષોં વડે નિષ્પન્ન થયેલેા. પિન પેન નિવૃ ત્ત:-અધિવાર્ષિ:-વધારે વર્ષ વડે નિષ્પન્ન થયેલો. બન્ને પ્રયાગામાં વર્ષનું વાર્ષે થયેલુ છે.
યો: વયો: માનિ=દૈવાર્ષિક ધાન્યમ-બે વર્ષે થનારુ ધાન્ય. આ પ્રયાગમાં ભાવી' અર્થ છે તેથી આ નિયમ ન લાગે.
૪૮૨
માન–સંવત્સરન્યાશાળ ગિલ્ય અનામ્નિ ||૭|૪|૧૧||
ન્નિતિ તહિતના પ્રત્યયેા લાગ્યા હૈાય ત્યારે સખ્યાવાચી નામ પછી આવેલા અને ઋષિ શબ્દ પછી આવેલા માનવાચી શબ્દના આદિ સ્વરની વૃદ્ધિ થાય છે, પણ શાળ અને નિશબ્દ નહાવા જોઈએ તથા ફાઈનું નામ પણ ન હાવુ જોઈએ તથા સંખ્યાવાચી નામ પછી અને ઋષિષ્ઠ શબ્દ પછી આવેલા સંવત્સર શબ્દના આદિ સ્વરની વૃદ્ધિ થાય છે, પણ કાઈનું નામ ન હેાવુ જોઈએ. માનવાચી તો કડવો પ્રયોગનણ્ અસ્ય-ત્રિો વિ:-જેવુ પ્રયેાજન એ કુડવ છે. ‘કુડવ’ શબ્દ માનવાચક છે.
BUYER
10
--ષિા:ડવા; પ્રયોગનમય-અધિજો વિ:—જેનું પ્રયાજન વધારે કુડવો છે તે. ગુજરાતની ગામઠી ભાષામાં તે ‘ડિયુ' કહે છે. સંવત્સર-ઢૌ-સંવર્ત્તરો મૂતઃ માથી વા–ઢિસાંવત્સરિ: - બે વર્ષે થયેલા અથવા એ
વર્ષે ચનારા.
દ્વામ્યાં શાળામ્યાં જીતમ્ શાળમ્—એ થાણુ વડે ખરીદેલું.
-
કે જિન્ગે પત્તિ વૈચિલિ એ કુલિજ જેટલું રાંધે છે.
આ બન્ને ઉદાહરણામાં આવેલા શાળ અને કુથિંગ શબ્દને વર્જ્યો છે તેથી આ નિયમ મુજબ વૃદ્ધિ ન થઈ.
વાચસ્રોદિતિયમ્-પાંચ લેાહિતીઓ વડે ખરીદેલુ-કાઈનું નામ છે. નામ હાવાથી આ નિયમ ન લાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org