________________
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
તે યાદ છે કે I ? | ૪૭ | ઉપર જણાવેલા , તવ્ય, અનીય, ૨ અને પુ-આ પાંચે પ્રત્યેની કૃત્ય સંજ્ઞા છે. જે ધાતુઓ સકર્મક છે તેને કર્મ અર્થમાં આ પ્રત્યય લાગે છે અને જે ધાતુઓ અકર્મક અથવા અવિક્ષિતકર્મક છે તેને આ પ્રત્યયો ભાવ અર્થમાં લાગે છે. જ્યાં જ્યાં આ પ્રત્યયોનું વિધાન છે ત્યાં બધે જ આ નિયમને સમજવાને છે ૫ / ૧ / ૪૭ |
ન- ૬ / ૧ / ૪૮ | ધાતુને ર () પ્રત્યય તથા ગ્રં ( તૃ) પ્રત્યય લાગે છે અને તે “ક” અર્થને સૂચવે છે. હવે પછી જે પ્રત્યય કહેવાના છે તે અંગે કોઈ વિશેષ સૂચન ન હોય તે તેમને બધાને “ક્ત અર્થના સૂયક સમજવા.
(જે પ્રત્યય કાઉંસમાં જણાવેલો છે તે નિશાન સહિત પ્રત્યમ છે અને કાઉંસ વિનાનો પ્રત્યય થનાર પ્રત્યય છે.)
પતિ ત=+=T:-પકવનારો-રાંધનારો. ' »=+ =વિતા- , ૫ ૫ ૫ ૧ / ૪૮ છે
ગ | ૧ | ૨ | ૪૨ | ધાતુને મ (મ) પ્રત્યય લાગે છે, " પ્રત્યય “કર્તા અર્થને સૂચક છે. ચરોત ત== –કરનારે. સુરત ત હૃા =હ–હરનારે. જે ૫ ૧ ૪૯ છે
ત્રિાઃ | જ | ૨ | ૧૦ |
૬િ વગેરે ધાતુને જ (અ) પ્રત્યય લાગે છે. એઢિ કૃતિજિગન્ન =ફ્રેન્ચાટનારે. નિદિ તિશિપૂ+ગરોષ -શેષ–બાકી. . પ . ૧. ૫૦ છે
ગુવા ! પ. ૨ / ૫૨ .
ધાતુને અ (અન્) લાગતાં “કૂ' એનું વ્રુવ રૂપ થાય છે. ત્રિહ્મા++ગ આત્માનં શ્રીહ્ય ત્રવીતિ ત ત્રાહ્મગનૂર્વ –પિતાને બ્રાહ્મણ કહેનાર-હલકે બ્રાહ્મણ. છે ૫ ૧ પ૧ છે
નડિનર ૨ ૨ | પર છે.
નર્ વગેરે ધાતુઓને મન પ્રત્યય લાગે છે અને આવાં અને પ્રત્યયવાળાં નામો નામ ગણપાઠમાં ગણવેલાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org