________________
૪૭૦.
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
वा अर्ध्वात् ॥७३।१५६॥ બહુત્રીહિસમાસવાળા શબ્દ પછી આવેલા જ્ઞાનું શબ્દને સુ અને જ્ઞ વિકલ્પ થાય છે. કર્થ+નાનુ==ાર્થ, બૈજ્ઞા, નાનુ-જેના જાનુ ઉંચા છે. '
सुहृद्-दुहृद् मित्र-अमिरे ॥७३॥१५७॥ બહુવ્રીહિસમાસવાળા સુત્રય શબ્દનો મિત્ર અર્થમાં સુરંટુ થઈ જાય છે. અને કુરય શબ્દને મિત્ર અર્થમાં દુર્ થઈ જાય છે. યુદ્ધ સૂર્ય ચહ્ય સ =મુહ-મિત્ર–મિત્ર. સુદ સૂરાં ચર્ચ સ=કુટ–મિત્ર-શત્રુ.
સુર: મુનિ -સારા હૃદયવાળો મુનિ. કુટર: ચા-ખરાબ હૃદયવાળો-શિકારી.
આ બે ઉદાહરણમાં મિત્ર અને અમિત્ર અર્થ નથી તેથી આ નિયમ આ ન લાગે.
धनुषः धन्वन् ॥७।३।१५८॥ બહુવ્રીહિમાસમાં ધનુર્ શબ્દનો ધવન થાય છે. શા ઘનું ચર્ચ -શાધવન–શીંગડાનાં-શિંગડામાંથી બનેલા–ધનુષવાળો.
બહુવીહિસમાસવાળા ધનુર્ શબ્દને ધવત્ વિકલ્પ થાય છે, જે સંજ્ઞા હોય તે. પુરવા અથવા પુરૂષનુ-કામદેવ—જેનું ધનુષ પુપ છે.
રણ-રત્ નાસિયા ના ૭ રૂારદ્દ બહુત્રિીહિસમાસવાળા વરનાસિમ અને પુરનાસિનાં શબ્દના નાસિકાને ન સમાસાંત થાય છે, જે સંજ્ઞા હેય તે. હરા લાવવા ર વ નાસિ%ા ચહ્ય સ-સ્વર+નાયિ=ઘરના-કઠિન નાસિકાવાળો અથવા ગધેડા જેવી નાસિકાવાળે, હુર વ નાસિ ચહ્ય સી-પુર+ન્નાલિઝા=પુરા:–ખરી જેવી નાસિકાવાળે.
ખરી એટલે ગાયના પગની ખરી. આ બન્ને શબ્દ વિશેષ નામ રૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org