________________
૪૪૦
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
દૂષિતઃ મા:-અશ્વ+સર=અશ્વતર:-ધાડા દ્વારા ઘેાડી જે પ્રજાને જન્મ આપે તેનુ નામ અશ્વ, આ અશ્વ ગતિ વગેરેમાં વેગવાન હેાય છે. પણ જ્યારે ગધેડા દ્વારા ઘેાડી જે પ્રજાને જન્મ આપે તેનું નામ અશ્વતર છે. આ અશ્વતર-ખચ્ચર-ગતિ વગેરેમાં મદ હાય છે અર્થાત્ ધેડા કરતાં એની શક્તિ ક્ષીણ હાય છે. અથવા જે અશ્વ શક્તિમાં ક્ષીણુ હાયવેગ શક્તિમાં મદ હોય-તેને પણ અશ્વતર કહી શકાય છે. દક્ષિત: ઋષમ:=ઋષમ+તર=ન્નમત;-ભાર વહન વગેરેમાં બળવાન હેાય ત્યા ‘ઋષભ’ કહેવાય અને બળતા હાસ થાય એટલે ભારવહન વગેરેમાં શક્તિ ક્ષીણ હાય ત્યારે ‘ઋષભતર' કહેવાય છે.
અહીં શક્તિની ક્ષીણતાની અપેક્ષાએ હ્રાસ સમજવાના છે. એટલે કેાઈ વત્સ, ઉક્ષા, અશ્વ કે ઋષભ શરીરે પાતળા-કૃશ-ડાય છતાં શક્તિની અપેક્ષાએ બરાબર શક્તિશાળી હોય તેા આ નિયમ જરૂર લાગે અર્થાત્ પાતળા શરીરવાળાને પણ આ નિય ‰ લાગે છે.
વા જાવું કર્યો. નિય હતઃ તાળાબં૨ા
જાતિ, ગુણ, ક્રિયા, સંજ્ઞા અને પદાર્થના સબંધ વગેરે દ્વારા જ્યાં એમાંથી એકનું નિર્ધારણ કરવુ હાય-એકને ખીજાથી જુદું પાડવુ હોય—ત્યારે વ શબ્દને ઉતર-અક્ષર-પ્રત્યય વિકલ્પે થાય છે.
*+1:="તર:-: મવતા: જ્ય, વધુ:, ગન્તા, ચૈત્ર:, ફન્કી વા-તમારા એમાંથી એક જણકા છે, ચતુર છે, ગતિ કરનારા છે, ચૈત્ર નામવાળા છે અથવા દંડધારી છે.
અહીં ક શબ્દ જાતિ સૂચક છે, પટુ શબ્દ ગુણ સૂચક છે, ગન્તા શબ્દ ક્રિયાવાચક છે અને ચૈત્ર શબ્દ નામ સૂચક છે તથા દંડી શબ્દ દડનેા સંબંધ સૂચક છે.
એ રીતે જાતિ દ્વારા ક, ગુણુદ્રારા ચતુર, ક્રિયાદ્વારા ગન્તા, નામ દ્વારા ચૈત્ર, અને પદાના સંબંધ દ્વારા દાંડી એ રીતે અહીં નિર્ધારણ કરેલ છે એટલે એમાંથીએક જણને જુદા પાડી બતાવેલ છે.
ચત્—સત્—શિક્—બન્યાન્ીળો
ઉપર જણાવેલી રીતે એમાંથી એકનું નિર્ધારણ કરવું હેાય ત્યારે ચત્, તત્ મ્િ, અને અન્ય શબ્દોને ઉત્તર-પ્રત પ્રત્યય થાય છે યત+ત=યતા: મવતો: *ઢાઃ, તત+-તર=11ર: ગાય છે-તમારા એમાંથી જે ાંત વડે.કઠ વગેરે એટલે જે ાંત વડે કઠ હાય, ગુણુવડે ચતુર હાય, ક્રિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org