SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન ફ-સો: વમ્ ॥ારા૨૮॥ વિ પ્રત્યય લાગ્યા હાય ત્યારે નાને લાગલા ક્સ પ્રત્યય અને સ્ પ્રત્યય ના અંત્ય અક્ષરના એટલે ‘સ્’ તે બહુલ લેપ થાય છે. ૪૧૪ અર્પિ: સર્વિ: રોત્તિ ત્તિ સÎરતિ નવનીતમ્-ધી બન્યુ નહેતુ એવા માખણનું ઘી કરે છે. અનુ: ધનુ: રોતિ ધનૂરોતિ યજ્ઞ:-વાંસડી ધનુષ્ય રૂપે નહાતા તેને ધનુષ્ય કરે છે, સપિમતિ-ધી બને છે. ધનુ તિ-ધનુષ્ય થાય છે. આ બન્ને પ્રયાગામાં િપ્રય નથી તેથી આ નિયમ નથી લાગતા. व्यञ्जनस्यान्तः |||૨|૩૨૧|| ાિ પ્રત્યય લાગ્યા હોય ત્યારે ય જનાંત નામને અંતે રૂં બહુલ ઉમેરાય છે. બવમૂ યૂ મતિકૃતિ=વ+હૈં+મતિ=બીમતિ શિા-જે પત્થર રૂપ નથી તે શિલા-પથ્થર-અને છે-પાણી પ્રવાહી છે છતાં હિમરૂપે પત્થર જેવુ થઈ જાય છે. ન ચ મતિ-યૂ મતિ શિયા-શિકા પથ્થર બને છે-અહીં,અમૂર્તતવમાત્રના અ નહીં હોવાથી જ્વ પ્રત્યય ન થયા અને તેથી અંતે મૈં પણ ન થયા. વ્યાપ્તૌ સાત્ IIછારા(૩૦|| કતે હૈં ધાતુના યેાગ હોય અને કર્તાનેમૂ તથા અસ્તિતા યેગ હોય અને આખા પદાને લગતેા ાળુ ઋત, તપૂવ થતા અથ હેાય તે કર્માવાચક તથા ર્તાવાચક નેામને આદિમાં સકારવાળા સાત પ્રત્યય લાગે છે અને આ ‘સાત’ પ્રત્યયના આદિનાં ‘ભ્રૂ'ના ‘છૂ' થતા નથી. સર્વ મારું પ્રાત્ ". 2.4 39 નિમ્ નું રોતિ કૃતિ નિસાત્ ાષ્ટ કરોતિ-જે બધું લાકડુ પહેલાં અગ્નિરૂપ નથી તે તમામ લાકડાને અગ્નિસ્વરૂપ કરે છે. નિસાત મતિ-જે બધુ લાકડું પહેલાં અગ્નિરૂપ નથી તે બધું લાકડું અગ્નિરૂપ અને છે-બની જાય છે. अग्निसात् स्यात् - Jain Education International ... . For Private & Personal Use Only . www.jainelibrary.org
SR No.004813
Book TitleSiddhahemshabdanushasana Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1981
Total Pages634
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy