________________
૩૯૪
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
निष्कादेः शत-सहस्त्रात् ॥७।२।५७॥ કેવળ - નિદાન અને કેવળ નિસત્ર એ બને શબ્દને મવર્થમાં | પ્રત્યય થાય છે. fશતળ–શાંતિ–નિક નામના સે સિક્કાવાળો. નિષ્કનૈસદ્ધિ-નિક નામના હજાર સિક્કાવાળો.
વર્ગનિવારશતમ્ મધ્ય ગણિત-સેનાના સે સિક્કાઓ જેની પાસે છે અહી નિદાત શબ્દ કેવળ-એકલો-નથી પણ “áનિદાત’ શબ્દ છે તેથી આ નિયમ ન લાગે.
__एकादेः कर्मधारयात् ।।७।२।५८॥ જેની આદિમાં શુક્ર વગેરે શબ્દો હોય એવા કર્મધારય સમાસવાળા મકારાંત નામને મત્વર્થમાં વળુ પ્રત્યય થાય છે. [+ગરૂmeોવિ-એક ગાયવાળે.
सर्वादेः इन् ॥७।२।५९॥ - જેની આદિમાં ઉર્વ શબ્દ હોય એવા સકારાંત શબ્દોને મત્વથમાં કર્મધારયસમાસમાં રૂર્ પ્રત્યય થાય છે. સઘન સર્વધન–બધા ધનવાળે.
प्राणिस्थाद् अस्वागाद् द्वन्द्व-रुग-निन्द्यात् ॥७॥२॥६०॥
પ્રાણીમાં રહેલાં અસ્વાંગવાચી રસ ધસમાસવાળા નામને, રોગવાથી નામને અને નિ દાવાચી નામને મવથમાં રૂનું પ્રત્યય થાય છે. અસ્વાંગ– સમાસ-અન્ત–ર+4+=+ ની-કડાં અને વલય પહેરનારી રોગવાચી–ફુટન=કૃષ્ટકેતના રેગવાળે. નિંદાવાચી–રાવર્તન=ાવતી–કકુદને જેને આવતું હોય તે –ખું ધિખુધવાળો.
પુપાઝવાનૂ વૃક્ષ:પુષ્પ અને ફળવાળું વૃક્ષ-આ પુછપફળ રૂ૫ અર્થ પ્રાણીમાં રહેલ નથી તેથી આ નિયમ ન લાગે.
તન-રીવર્ત-સ્તન અને કેશવાળી–આ સ્તનકેશ તો સ્વાંગરૂ૫ અર્થ છે તેથી આ નિયમ ન લાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org