________________
૨૭૮
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
उष्णात् ।।७।१।१८५॥ પંચમૅત ૩૦ શબ્દને “તાજું બનાવેલું' એવા અર્થમાં જ પ્રત્યય થાય છે. ૩ળા અવિરત=૩m=sળ થવા-ચૂલા ઉપરથી તરકાલ ઊની ઊની ઉતારેલી એાછા અનાજવાળી પેય એવી રાબ. કરનાર' અર્થ
शीतात् च कारिणि ॥७।१।१८६॥ દ્વિતીયાંત શી અને ૩sળ શબ્દને “કરનાર અર્થમાં જ પ્રત્યય થાય છે. જે કાઈનું નામ હોય તો, આ સૂત્રમાં જણાવેલા રીત અને ૩૦ શબ્દ માત્ર ગુણસૂયક નથી. શીતં મોત-શત: ગઝલ –મંદ-ઠડે એટલે કામ કરવામાં મંદ-ઠડે. ૩si વાર તિ–૩s: –શીધ્ર–ગરમ એટલે કામ કરવામાં-ગરમ-ઝડપથી કામ કરનાર-ચતુર. આરૂઢ અર્થ
___अधेः आरूढे ॥७१११८७॥ આરૂઢ અર્થવાળા ય િશબ્દને સ્વાર્થમાં પ્રત્યય થાય છે. વાર્થી દ્રો: પિઝ: (+=+ધિ:)-ખારીમાં દ્રોણ વધારે છે. પ્રષિા દ્વારા રોન-એક કોણ વડે ખારી વધારે છે. એટલે ખારી ઉપર એક કોણ છે.
ખારી અને કોણ એ માપવાચી શબ્દ છે. સંભવે છે કે વર્તમાનમાં જેને ખાંડી' કહેવામાં આવે છે તે આ વારી હોય અને જેને “ણું” કહેવામાં આવે છે તે આ દ્રોણ હોય. ઈચ્છા રાખનાર અ –
अनोः कमितरि ॥७।१।१८८॥ કનુ શબ્દને સ્વાર્થમાં પ્રત્યય થાય છે, પ્રત્યયત શબ્દ જે “ઈચ્છુક અને વાચક હોય તે. મનુ મતે અનુ+તૈ=અનુસ-ઈચ્છા કરનારે.
અમે ક ર વ ા૨૮૧ મિ શબ્દને સ્વાર્થમાં જ પ્રત્યય થાય છે અને થવા સાથે હસ્વ ને દીધું છું વિકલ્પ થાય છે, જે ઈચ્છુક અથ હોય તો. ગમિ મયૉ=મમિ+=સમી અથવા ગરમ :-ઈછા કરનારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org