________________
લધુવૃત્તિ-પંચમ અધ્યાય-પ્રથમ પાદ
મુન્ ધાતુ- રૂમ તેષા મુમ્ ( મુન્નત )- અહીં તેઓએ ભજન ક–ખાધું.
શુ તૈઃ મુમતમ-તેઓ વડે અહીં ભોજન કરાયું–ખવાયું પાનારા
જવતુમમ માને છે ૬. ? રૂ . જે અર્થમાં ધાતુ હોય તે અર્થમાં ધાતુને ત્વા (વા), તુમ અને અમ્ પ્રત્યય લાગે છે. અર્થાત આ ત્રણ પ્રત્યયે માત્ર ધાવર્થના સૂચક છે.
+સ્વા=ી કરીને. +તુમ=મ- કરવા માટે. +ગાજરે ચાતિ- કરી કરીને જાય છે. ૫ ૧૫ ૧૩ છે
મીમાડાને છે . ?. ૪ . મીમ આદિ શબ્દોને લાગેલા પ્રત્યે અપાદાન અર્થના સૂચક છે. મીમ=મીન – જેનાથી ડર લાગે તે ભીમ. મી+નવ=મયાન- જેનાથી ડર લાગે તે ભયાનક. ૫ ૧૫ ૧૪ છે
संप्रदानाच्चाऽन्यत्रोणादयः ॥५।१।१५ ॥ કૃદંત પ્રકરણના બીજા પાને છેડે જે ૩ળાદ્રિ–સળ (૩) વગેરે–પ્રો કહેવાના છે તે બધા સંપ્રદાન અને અપાદાન સિવાય બીજા અર્થમાં સમજવા.
વોતિ ત=+== – ઉણાદિ સૂત્ર ૧લું–કરનાર-કારીગર.
ક્ષત્તિ શુત્તિ=+==– ઉણુદિ સૂત્ર ૬૧૯-કસોટીને પત્થર, લાકડું, ઘોડાને કાન, ખોદવાનું સાધન વગેરે. પ ૧ ૧૫
असरूपोऽपवादे वोत्सर्गः प्राक् क्तेः ॥५। १ । १६॥
ઉત્સર્ગ એટલે સામાન્ય અને અપવાદ એટલે વિશેષ. સામાન્ય રીત પ્રમાણે અપવાદને સ્થાને ઉત્સર્ગ લાગુ થાય નહીં છતાં ય આ સૂત્ર અપવાદ લાગતે હેય ત્યાં પણ અમુક શરતે ઉત્સર્ગને વિકલ્પ લગાડી શકાય છે. એવું વિધાન
સૂત્રમાં આ વિધાન માટે જે બે શરત જણાવેલ છે તે આ પ્રમાણે છે:
૧. આ પ્રકરણમાં ઉત્સર્ગરૂપ તથા અપવાદરૂપ એવા બન્ને પ્રકારના પ્રત્યેનાં વિધાન છે. આ બન્ને પ્રકારના પ્રત્યે પરસ્પર સરૂપ ન હોય—એક સરખા ન હેય અર્થાત્ અક્ષરોના સંયોગની અપેક્ષાએ એ બન્ને પ્રકારના પ્રત્યામાં મળતાપણું ન હોય તેવું જ્યાં જણાય ત્યાં આ નિયમ લાગે છે. બીજે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org