________________
૩૩
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
पाध अध्यें ॥७॥१॥२३॥ વાય શબ્દ અને સર્ચ શબ્દને તેને માટે આ અર્થમાં ય પ્રત્યય થાય છે. ચ-પારાય ફE=+=ા ગામ-પગે જોવાનું પાણી , નર્ધાર મુ=અર્થw=1 રન્નમુ-કીમતી રત્ન-મૂલ્ય અથવા પૂજા.
થા મતિઃ શારકા તિથિ શબ્દને તેને માટે આ’ અર્થમાં વ્ય પ્રત્યય થાય છે: ઇ-ગતિ =અતિથિ =માત૬ -અતિથિને માટે આ મહેમાનગીરી કે
પરાગત सादेः च आ तदः ॥७॥१॥२५॥ આ સૂત્રથી લઈને “સ” છા૫૦ સૂત્ર સુધી જે પ્રત્ય કહેવાના છે તે એકલા નામને થાય છે અથવા આદિવાળા નામની પહેલાં કોઈ બીજો શબ્દ હેય એવા) નામને થાય છે. એમ સમજવાનું છે. ખેડ અથ–
દૃશ્ય ને છાશારદા ષષ્ઠવંત એવા દૃઢ શબ્દને “ક–ખેડવા અર્થમાં ૨ પ્રત્યય થાય છે. ખેતરના જે ભાગ ઉપર હળ ચાલ્યું હોય તેનું નામ કર્ણ. ૫ – ઋ= =હૃા-હળથી ખેડેલી જમીન. pયો: હૃયો: =હિ+=
દિન્યા-બે હળથી ખેડેલી જમીન સંગત અથ_
सीतया संगते ॥७॥१॥२७॥ તૃતીયાંત નામથી “સંગત' અર્થમાં ય થાય છે. –ણીતા સંત=ણીતા+ચ=ીત્ય-હળ વડે ખેડી શકાય એવું ખેતર , ત્રિી1થા સંતમૂત્રવિહી1+1=રિણીયમ્ -ત્રણવાર હળ વડે ખેડેલું ખેતર,
ईयः ॥७॥१॥२८॥ આ સૂત્રથી લઈને અતર્” છાલા સૂત્ર સુધી અમે જે અર્થે કહીશું તે બધા અર્થોમાં બધામાં ય પ્રત્યય સમજે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org