________________
લઘુવૃત્તિ-છઠ્ઠી અધ્યાય-ચતુથ પાદ
૩૨૯ __विरागाद् विरङ्गश्च ॥६।४।१८३॥ દ્વિતીયા વિભકિતવાળા વિયાગ શબ્દને નિત્ય યોગ્ય છે અર્થમાં જેમ કહેલા છે તેમ પ્રત્યયો થાય છે. જ્યારે પ્રત્યય લાગે ત્યારે વિરાજ શબ્દનું વિજ્ઞ રૂપ બનાવી દેવું. વિમ્ ર મૂ મતિ-વિરા+T-વૈરજિ:–વિગગને નિત્ય રેગ્ય.
शीर्षच्छेदाद् यो वा ॥६॥४।१८४॥ નિત્ય એગ્ય છે અર્થમાં દ્વિતીયા વિભક્તિવાળા શીર્ષછેદ્ર શબ્દને ય પ્રત્યય વિકલ્પે લાગે છે. શીર્ષકછે નિત્ય અતિ-શીર્વચ=શીર્વચ: અથવા શીર્વજો -જળ શો-િશિષચ્છેદને નિત્ય એગ્ય એ ચેર.
शालीन-कौपीन-आत्विजीनम् ॥६।४।१८५॥ ૧. નિત્ય એગ્ય છે' અર્થમાં દ્વિતીયાત એવા શા શાશન શબ્દને ફ્રેન પ્રત્યય લાગે છે અને શાસ્ત્રાવેરાન નું શાણા રૂપ બની જાય છે. શાશનમ નિયં અતિશાસ્ત્રાવેરાન+ન—શાસ્ત્ર+ફૅન–શાસ્ત્રીન–શાલામાં
નિત્ય પ્રવેશને યોગ્ય. શાલીન એટલે અધૂષ્ટ-દક્ષિયવાળાં–આંખની શરમવાળો સાલસ શાલીન શબ્દ રૂઢ છે એટલે તેને વ્યુત્પત્તિ પ્રમાણે અર્થ ન કરવો.
૨. નિત્ય યોગ્ય છે અર્થમાં દ્વિતીયાત એવા ઝવેશન શબ્દને ફ્રેન પ્રત્યય લાગે છે અને પાન નું માત્ર ફૂપ રૂપ બની જાય છે Hશન નિત્યમ્ અદૃતિ-વાનનનજૂન—ૌવન-કુવાના નિત્ય પ્રવેશને યોગ્ય અર્થાત કૂવામાં ફેંકી દેવા જેવું-કૌપીન-વંગેટ કૌપીન શબ્દના ત્રણ અર્થે છેઃ (૧) પાપ (૨) ગુદા અને પુશ્ચિહ્ન તથા (૩) ગુદા અને પુશ્ચિહ્નને ઢાંકી રાખવા માટે વપરાતે લૂગડાનો ટુકડો.
(ખરી રીતે જે ગેપનીય ભાગ છે તેને ઢાંકી રાખવા માટે કૌપીન શબ્દ પ્રચલિત છે. તેની વ્યુત્પત્તિ ઝવેરાન શબ્દ દ્વારા કરવા કરતાં “ગુપ” ધાતુ ઉપરથી કરવામાં આવે તો વધારે સમુચિત છે. મુખ્યતે અને તે વનમ્, નોન નમ્
આ રીતે વ્યુત્પતિ કરતાં “T' નો કરવો જરૂરી છે. જે વડે ગેપન થાય તે ગૌપીન–વીન–સંપાદક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org