________________
૩૨૫
લધુવૃત્તિ-છો અધ્યાય-ચતુર્થ પાદ
ર્વિતિ' મારા દાઝ૭રૂા. અમુક સંખ્યાના વિશેષ નામ રૂપે વિરાતિ વગેરે શબ્દોને સાધવાના છે. પણ તે શબ્દોની વ્યુત્પત્તિમાં જેનું માન” એવો ભાવ સમાયેલો હોવો જોઈએ.
વિંતિ થી માંડીને શત સુધીની સંખ્યાના શબ્દોમાં શત્ શબ્દનો પ્રધાન સંબંધ છે. શR એટલે દશ. દશ–ાત્ શબ્દને “જેનું માન' અથના સૂચક તરીકે જુદા જુદા પ્રત્યય લગાડવાના છે અને એ પ્રત્યય લગાડતા શત્ શબ્દમાં જે કાંઈ ફેરફાર થાય છે તે આ નીચે જણાવેલ છે.
દશ માન જેવાં સંયાનામ્ તે વિંશતિ , દિવાત+શનિ=Fર્વતિઃ “દિવાસનું fä રૂપ બનાવવું અને શક્તિ પ્રત્યય લગાડવો ગણવાલાયક જે પદાર્થનું બે દશ માન છે તે વીશ.
અથવા
(ાત માનક ચર્ચ સંડ્યાન- જે સંખ્યા બે દશ માનવાળી છે તે વિંશતિ
વીશ એટલે બે દશ. ત્રો માન દેવાં પંચનામ તે ત્રિશત, ત્રિસ્તરશત+શત્ = ત્રિશ-ત્રિવાતનું fષ્ય રૂપ બનાવવું અને રાત પ્રત્યય. ગણવા લાયક જે પદાર્થનું ત્રણ દશ માન છે તે ત્રીશ.
અથવા ત્રયો હતો માનમ્ થર્ચ થાનઘ-જે સંખ્યા ત્રણ દશ માનવાળી છે. તે ત્રિા
ત્રીશ એટલે ત્રણ દશ. વચારો રતો માનદ્ સેવા સંસાના તે વાણિત-વતુરત, ચતુરાત્તા
ઘરવાશ-વતુર્કાર નું ચાર રૂપ બનાવવું અને શત પ્રત્યય લગાવવો. ગણવાલાયક જે પદાર્થોનું ચાર દશ માન છે તે ચાલીશ.
અથવા વચારો શા માન ચહ્ય સંસ્થાન–જે સંખ્યા ચાર દશ માનવાળી છે તે
વારિજાતુ-ચાલીશ. વશ્વ શિતો માનકૂ રેષાજૂ સંચેયાનામ્ અલ્સ વી સંડ્યાનશ્ય–ગણવા લાયક જે પદાર્થોનું
માન પાંચ દશ છે અથવા જે સંખ્યાનું માન પાંચ દશ છે તે વળ્યાહૂ–પચાસ વન્નાત+=ાઘાત, વશ્વા નું ઉડ્યા રૂપ બનાવવું અને રાત પ્રત્યય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org