SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન પ્રાપ્ત અર્થ– समयात् प्राप्तः ॥६।४।१२४॥ પ્રથમાંત સમય શબ્દને “એનો સમય આવી પહોંચેલ છે એવા અર્થમાં g[ પ્રત્યય થાય છે. –ામ: વાણ: અા સમયરૂછr=સાયિકમ્ |–એનો સમય થઈ ગયો છે આવી પહોંચેલ છે-એવું કાર્ય ઋતુગામ્પિક ગા દાઝારો પ્રથમાંત એવા બદતું વગેરે શબ્દોને “સમય આવી પહોંચ્યો એવા અર્થમાં મદ્ પ્રત્યય થાય છે. કાજુ-નીતુ: પ્રાત: ડાહ્ય==ાતુ+3=3પાર્તવ ૦૫–જેની ઋતુ આવી ગઈ છે એવું પુષ્પ કે ફઈ - ૩પવતા પ્રોતઃ મ=૩૫a•તૃ+ OT-3 વરત્રમ્-ઉપવાસ કરનાર જેને માટે આવી પહોંચેલ છે–પ્રાપ્ત થયું છે એટલે પારણામાં ખાવાને જે ચીજ માટે ઉપવાસી આવી પહોંચ્યો છે તે ચીજ.. અમરકેશ વગેરે માં ગૌવત્ર શબ્દનો ઉપવાસ” અર્થ આપેલ છે. રિદ્િ ૨: દાઝારા પ્રકમાંત ઋાર શબ્દને કાળ આવી પહોંચ્યો છે. એવા અર્થમાં ૨ પ્રત્યય થાય છે. –ાત્ર: પ્રાત: pg[-+ =+ાચાઃ મવા:–જેના કાળ-વખત–આવી પહોંચ્યા છે એવા મેધા-વાદળો. હીઃ દાઝારી પ્રથમાંત પ૦ શબ્દને એને લાંબો કાળ થયો હોય એવો અર્થ હોય તે પ્રત્યય થાય છે –ધ: જાઢ: પ્રાત: અચ-ન્ના ડું=શાસ્ત્રમ્ બગમ્ જે કરજને ઘણો સમય થઈ ગયો છે તે. જે કળે થાય છે તે જ કાળે નાશ પામે છે' એવો અર્થ – आकालिकम् इकः च आद्यन्ते ॥४।१२८॥ જેના આદિ અને અંત એક હેય એવા અર્થને માત્ર શબ્દ “મવતિ – છે' અર્થમાં દુશ અને રૂનું પ્રત્યય થાય છે રૂ, દૂ-માજા મવતિ તિ= માઢ+=ીજાઢ: અધ્યાય -આગલા દિવસે જે સમયે શરૂ થયેલ અધ્યાય (ભણવાની રજા) તે બીજે દિવસે તે જ સમયે ' પૂરી થાય તેને વાllow કહેવાય? શારિશી, મકાઢવા વિદ્ય1 -વીજળી-જે વખતે વીજળી થઈ તે જ વખતે તે નાશ પામી તેથી તે મારી કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004813
Book TitleSiddhahemshabdanushasana Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1981
Total Pages634
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy