________________
લધુવૃત્તિ-છકો અધ્યાય-ચતુર્થ પાદ
૨૯૭ ના જીતેન વક્રીમ=દિશf–એ સૂપડા વડે ખરીદેલ-પદાર્થ દ્વારા ખરીદેલું–અહીં આ નિયમ ન લાગે કેમકે અહીં પ્રત્યયન લોપ થયેલ છે. “બ્રહ્મથર્ય અર્થ–
गोदानादीनां ब्रह्मचर्ये ॥६॥४॥८१॥ ષષ્ઠવંત એવા જોયા વગેરે શબ્દોને બ્રહ્મચર્ય અર્થમાં દુર્ પ્રત્યય થાય છે. દાન એટલે કાપવું અથવા દાન એટલે દેવું એમ બન્ને અર્થ છે.
દેવું-દાન આપવું–અર્થ હેય તો “' ધાતુ હો અને કાપવું અર્થ હોય તે ચેથા ગણુને “ો' ધાતુ હો. [–ોકાના ગ્રહ્મવર્ચ=nોવાન+=ૌહાનિ-ગાયનાં રૂંવાડાં કાપી નાંખવાં તે
ગદાન અથવા ગાયનું દાન આપવું તે ગોદાન જ્યાં સુધી ગાદાન ન
થાય ત્યાં સુધી બહાચર્ય પાળનાર તે ગૌદાનિક. 1. વિચત્રતાનાં ત્રણવર્ચ==ાહિત્યતિષ્કમાટિયવૃતિ–સૂર્ય હોય ત્યાં સુધી
બ્રહ્મચર્ય પાળવું તે. થરતિ-આચરણ કરવું” અથ–
રાઈ ર ાતિ દાકારા દ્વિતીયાંત એવા વાયા શબ્દને તથા નોહાન વગેરે શબ્દોને રતિ-આચરણ કરવું–અર્થમાં રૂ થાય છે. ફળ-વાળ વતિ=વાયા —વાનરાયળિય-ચંદ્રાયણ વ્રત કરનાર
નવા વરત=રા+રૂ—ૌરાનિઃ-ગાયને દાનને આચરનાર. ગ્રામ્ય જૂખ્યામ્ તમ્ દિમ્ દિશૃંગm=
દિન-બે સૂપડા વડે ખરીદેલ. આ પ્રયોગમાં દ્વિશ્ર્વને લાગેલા મજુ પ્રત્યયનો ૧૪૧ નિયમ દ્વારા લેપ થયેલ છે. પછી દિશૂળ ત૬ દ્વિશૌfણ અર્થાતુ બે સૂપડા વડે ખરીદેલ ચીજ દ્વારા ખરીદેલ તે વિજ્ઞવિંદ કહેવાય–બહવૃત્તિ)
અહીં પ્રથમના દિર્ધ શબ્દને લાગેલા પ્રત્યયન લોપ થયેલ છે. આ જ હકીક્ત લઘુવૃત્તિમાં વિશ્ર્વન તેન શીતP એ વાક્ય દ્વારા જણાવેલ છે એટલે બહવૃત્તિના અને લધુવૃત્તિના ઉલ્લેખમાં માત્ર શબ્દોજનાને ફેર છે પણ આશયને લેશ પણ ફેર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org