SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન રાિ-ચ ટીપૂ દાઝાઝા પ્રહરણવાચી શક્તિ શબ્દને અને વદિ શબ્દને તે એનું પ્રહરણ એવા અર્થમાં ટી પ્રત્યય થાય છે. ટી—શm: બાળK ૩ય=ત્તિરશારિરી-શક્તિ' નામના શસ્ત્રને જ હથિયાર રૂપે વાપરનારી કે શાવિત:-શક્તિ” નામના હથિયારને જ વાપરનાર. , : ઘરળ મચ=ષ્ટિ+ =ાષ્ટિ–લાઠીને-લાકડીને–જ હથિયાર રૂપે વાપરનારી કે રાષ્ટિ: વાપરનારે. वा इष्टयादिभ्यः ॥६॥४॥६५॥ ફષ્ટિ વગેરે શબ્દોને “તે એનું પ્રહરણ એવા અર્થમાં ટીશન્ પ્રત્યય વિકલ્પ થાય છે. ટી– િવરામ ય ય =દિ —બ્દશી, દિ+રૂ=fટી-જેનું પ્રહરણ ઈષ્ટિ છે-ઈષ્ટિને જે હથિયાર રૂપે વાપરનારી કે ટી-વાપરનારે. - ફુવા ઘટ્ટરળમ્ 50 રૂંવારી છેષ:, =ષિી–જેનું પ્રહરણ ઈષા છે. ફૂષા એટલે હળનો દાંડે એ જ જેનું હથિયાર છે. ઈષા એટલે ખાટલાની ઈસ પણ અર્થ થાય છે. ટીવ અને રૂ બને પ્રત્યમાં હસ્વ 3 અને દીર્ઘ ન જ ફેર છે, બીજો ફેર નથી. नास्तिक-आस्तिक-दैष्टिकम् ॥६॥४॥६६॥ નાહિત, રાત અને હિદા અથવા હિદ શબ્દોને તેનું આ એવા અર્થમાં ફુન્ થાય છે ને તે દ્વારા જ્ઞાતિજ, બાપ્તિ તથા દ્વિષ્ટિ શબ્દ વ્યુત્પન્ન થાય છે. નાહિત વરો: પુષ્ય વાવ વા રૂતિ મતિઃ સ્થ==ાહિત-નાસ્તિક-પરલેક નથી, પુણ્ય નથી તથા પાપ નથી એવી જેની બુદ્ધિ છે તે. મલ્લિ રોજ પુષ્ય વા વા રૂતિ મતિઃ યર્થ નાસ્તિ-આસ્તિક-પરલોક છે, પુણ્ય છે કે પાપ છે એવી જેની બુદ્ધિ છે તે. દિ દેવમ્ ઇમાનદ્ કૃતિ મતિર્ય%, અથવા વિદ્યા પ્રમાણાનુવાસિની મતિર્યંચ-ટિ: ભાગ્યવાદી અથવા પ્રમાણુનુસારી બુદ્ધિવાળો. દિષ્ટ એટલે ભાગ્ય અથવા નશીબ તથા દિષ્ટા એટલે પ્રમાણને અનુસરનારી મતિ. માજ્ઞિક નો મૂળ શબ્દ યતિ અને નાસ્તિકનો મૂળ શબ્દ નાતિ એ બને આવ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004813
Book TitleSiddhahemshabdanushasana Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1981
Total Pages634
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy