________________
લધુવૃત્તિ-છઠ્ઠો અધ્યાય-તૃતીય પાદ
૨૭૩ વર્તમાનમાં વ7 પ્રદેશ છે અને હિંદુસ્તાનની ઉત્તર દિશામાં આવેલ છે.
સાસુરર્િ જુ દારૂારણા આભિજન નિવાસ અથવાળા એવા પ્રથમ સાતુર નામને તેનો નિવાસ એવા અર્થમાં ફ્રેન્ પ્રત્યય થાય છે.
ईयण-सलातुर: आभिजनो निवासः अस्य = सलातुर+ईयण सालातुरीय: पाणिनिः - જેમના પૂર્વ બંધુઓનો નિવાસ સલાતુર છે એવા સામતુરીય પાણિનિ.
तूदी-चर्मत्या एयण ॥६।३।२१८॥ આભિજન નિવાસ અર્થવાળા પ્રથમાંત એવા તૂ અને વર્મત નામને તેને નિવાસ” અર્થમાં પણ પ્રત્યય થાય છે.
Tચતૂટી ગામિનન: નિવાસ: મયં-તૂરીયq=ા -તૂદી જેમનો આભિજન નિવાસ છે
ga-વર્મત મામિનનઃ નિવાસ: ગાય-વતી+ur==ાતા:-વમતી જેમને આભિજન-નિવાસ છે.
fઃ ઃ ગગાની ગદ્દારૂાર? . આભિજન નિવાસ વાચક વિશેષ પર્વતવાચી પ્રથમ નામને “અસ્ત્રાવને આભિજન નિવાસ” અર્થમાં ય પ્રત્યય થાય છે.
જે લેકે અસ્ત્રો વડે જીવતા હોય-અસ્ત્રો બનાવવાનો વા વેચવાનો ધંધો કરતા હોય વા અસ્ત્રો વડે લડીને જીવતા હોય તે અસ્ત્રાજીવ કહેવાય છે. ईय-हृद्गोल: पर्वत: आभिजनः निवास: अस्त्र-अस्त्राजीवस्य ईति = हृदगोल+ईयહાગોરીયા-હંગેલ પર્વત જેમના આભિજનોનો નિવાસ છે તે અસ્ત્રાજીવ મનુષ્ય હશૈલીય કહેવાય છે.
આચાર્યશ્રી હેમચંદ્રસૂરિએ રચેલા સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનની સ્વપજ્ઞ લઘુવૃત્તિના છઠ્ઠા અધ્યાયના તૃતીય પાદનો
સવિવેચન અનુવાદ પૂરો થયો.
સિદ્ધ-૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org