SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન महाराजाद् इकण ॥६।३।२०५॥ દ્વિતીયાંત એવા મારગ શબ્દને “મગતિ-આશ્રય કરે છે એવા અર્થમાં પ્રત્યય થાય છે. કુમા૨ાવું મનતિ=મારાનરૂવામાહાર નિવ-મહારાજનો આશ્રય લેનાર રૂ अचित्ताद अदेश-कालात् ॥६।३।२०६॥ દેશ અને કાને છેડીને દ્વિતીયાંત ચિત્ત નામને મન્નતિ અર્થમાં ફૂલ થાય છે. વળ-પૂર્વ મગતિ ત= [૧+૧=માજિ :-અપૂપનો આશ્રય લેનારપૂડલા બનાવીને જીવનાર -દેવદત્તને ભજનાર–અહીં દેવદત્ત અચિત્ત નામ નથી. હદન-સ્ત્રનિદેશને ભજનારો–આ નામ દેશવાચી છે તેથી ફન્ન થાય. હૈમન:-હેમંત ઋતુને ભજના, અહીં કાલવાચી છે તેથી ડું ન થાય. वासुदेव-अर्जुनाद् अकः ॥६।३।२०७॥ દ્વિતીયાંત એવા વાયુદેવ અને અર્જુન શબ્દોને મગતિ અર્થમાં કા પ્રત્યય થાય છે. -વારેવં મનતિ=ગાયુવ+=વાયુવ: વાસુદેવને ભજનારે -મનું મતિ=ગન+=ાના:-અર્જુનને જનારે. गोत्र-क्षत्रियेभ्यः अकबू प्रायः ॥६॥३॥२०८॥ ગોત્રવારી અને ક્ષત્રિયવાચી દ્વિતીયાત નામને મન્નતિ અર્થમાં પ્રાયઃ મઢગ પ્રત્યય થાય છે. બજશોત્ર-ગૌવનવે મગત મૌવા પીવે ઔપગવને ભજનાર -ક્ષત્રિય-નારું મન=નાવુ+=નાર:-નાકુલને ભજનાર વાળિયા-પણિનો છોકરા પાણિન, અને પાણિનને ભજનાર તે પાણિનીય– અહીં ગોત્ર કે ક્ષત્રિયવાચી નામ ન હોવાથી એવમ્ ન થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004813
Book TitleSiddhahemshabdanushasana Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1981
Total Pages634
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy