________________
લgવૃત્તિ-પચમ અધ્યાય-ચતુર્થ પાદ ૧૪૩ ૨ જે અંગ પાવાથી-દાવાથી-મરી ન જવાય તે અધવ સ્વાંગ. આ સૂત્રમાં અબ્રુવ સ્વાંગ લેવાનું છે, અલી ોિપમewયો પતિ–ભવાને નચાવીને-આંખના ચાળા કરીને
બોલે છે. ઍવી વિશિષ્ટ વાનસ્પતિ–ભવાને નચાવીને–આંખના ચાળા કરીને–બોલે છે. પન સત્ર કલ્પત્તિ-કફ કાઢીને બોલે છે–આમાં કફ સ્વાંગ જ નથી તેથી આ નિયમ ન લાગ્યું. શિરઃ સંક્ષિણ વરિ-માથું ઊંચું કરીને બોલે છે–અહીં, માથું કપાવાથી માણસ
મરી જાય છે એથી માથું ધ્રુવ” સ્વાંગ છે તેથી આ નિયમ ન લાગ્યા.
૫ | ૪ | ૭૯ વિન | પાછા ૮૦ | કલેશ પામતા સ્વાંગવાચી દ્વિતીયાંત નામને યોગ હોય, બે ક્રિયાઓ હોય, તુલ્ય કર્તા હોય અને છેલ્લે અનુરૂપ ધાતુ આવેલ હોય તે મ્ વિકલ્પ લાગે છે.
રાંતિ પ્રતિષ૪૨ પ્રતિષ સુષ્યન્ત-છાતી ભીંસીને લડે છે. ઉત્તifa fપે પુષ્યન્ત-છાતી ભીંસીને લડે છે. | ૫ ૪ ૮૦ છે વિરા-પતિ-વઢન્તા વીણ-ગામી ! ૫ ક. ૮૨ .
એકની એક વસ્તુ સાથે સંબંધ થવો એનું નામ વીસા; અને એકની એક ક્રિયા વારંવાર કરવી એનું નામ આભીષ્ય.
દ્વિતીયાત નામનો યોગ હેય, બે ક્રિયાઓ હય, તુલ્ય કર્તા હોય, વાક્ય દ્વારા વિસા તેમ જ આભીણ્ય અર્થ જણાતો હોય અને અનર૫ ધાતુનો સંબંધ હેય તે વિચ, ૧, પર્ અને ઇન્દ્ર ધાતુને નમ્ વિકલ્પ લાગે છે.
વીસાઅનુરા- ઝવેરામ માસ્તેઘેર ઘેર પ્રવેશ કરીને બેસે છે. આભીષ્ઠ-દમ અનુરા-હનવેરામ જાતે-ઘરમાં વારંવાર પેસી પેસીને
બેસે છે. વીસા–હું અનુપાતાનુકવતમ્ માતૈ–ઘેર ઘેર જઈને બેસે છે. આભીશ્ય-અનુપતિ-હાનુપાતમૂ-મસ્તેઘેર વારંવાર જઈ જઈને
બેસે છે. વીસા- ૬ અનુપમ–દાનુન મત્તે-ઘેર ઘેર પ્રવેશ કરીને
બેસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org