________________
૧
ર
લઘુવૃત્તિ–પંચમ અધ્યાય-ચતુર્થ પાદ પછી આવેલા પૂરૂ ધાતુને વિકપે લાગે છે.
ચર્મપુરમ્ માતે–ચામડાને પૂરીને–પાથરીને–બેસે છે, કપૂર શે–પેટ ભરીને–બરાબર જમીન-સૂએ છે. જે પ ૪ ૫૬ છે
gણમાને કહુ વાય વા ૬ ૪ ૨૭ વાક્યમાં આવેલા ધાતુઓને પરસ્પર ઉચિત સંબંધ હોય તે કર્મથી પર આવેલા પૂર ધાતુને જન વિકલ્પ લાગે છે જો આખા વાક્યદ્વારા વરસાદનું માપ જણાતું હોય તો તથા ઇન્ લાગતાં પૂર ને વ્ર વિકલ્પ થાય છે. '
પૂર અથવા નો પપ્રમ્ : મેઘ-જ્યાં ગાયનું પગલું પડ્યું હોય ત્યાં પડેલા ખાડામાં પાણી ભરાય એટલે વરસાદ વરસ્યો. ૫ ૪પ૭
થત વીપેટ ૪. ૧૮ | વાકયમાં બે ક્રિયાઓ પરસ્પર ઉચિત રીતે સંબંધિત હોય અને તે બન્નેને કર્તા એક હોય તો વસ્ત્રવાચી અને વસ્ત્રવિશેષવાચી કર્મકારક પછી આવેલા વનોર્ ધાતુને ઇન્ વિકલ્પે લાગે છે જે વરસાદનું માપ જણાતું હોય તો. .
વસ્ત્ર-ચેકનો ગુણો મેષ:-કપડું ભીંજાય એટલે વરસાદ વરસ્યો.
વયનાં વૃષ્ટ મેષઃ-કપડું ભીંજાય એટલે વરસાદ વરસ્ય. વસ્ત્રવિશેષ–સ્ટવનો મેષઃ-કંબલ (વસ્ત્રવિશેષવાચી નામ) ભીંજાય એટલો વરસાદ વરસ્યો.
છે ૫ . ૪ ૫૮ ! માત્ર-પુરપાવ તક | . ૪.૫૨ || વાક્યમાં પરસ્પર ઉચિત રીતે સંબંધિત એવી બે ક્રિયાઓ હોય, બનેનો કર્તા એક હોય અને વરસાદનું માપ જણાનું હોય તો કર્મ કારકરૂપ જાત્ર અને પુરૂષ શબ્દ પછી આવેલા સતી ધાતુને નમ્ વિકલ્પ લાગે છે.
ત્રના વૃ–શરીર સ્નાન કરી શકે એટલે વરસાદ વરસ્યો. પુરુષાર્થ વૃષ્ટ –પુરુષ સ્નાન કરી શકે એટલો વરસાદ વરસ્ય.
૫ ૫ ૪ ૫ ૫૯ શુ -ટ્યાત fu: તવ | પI 8. ૬૦ | કર્મકારકરૂપ શુદ૬, જૂળ અને રક્ષ શબ્દ પછી વિ૬ ધાતુ હોય તો તેને T વિલેપે લાગે છે અને છેલ્લે પણ બીજી ક્રિયાને સૂચક પણ ધાતુ જ હે જોઈએ.
શુદોષ વિન–શુષ્ક થઈ જાય એ રીતે વસ્તુને પાસે છે. જૂળs fપન-ચૂર્ણ થઈ જાય એ રીતે વસ્તુને પીસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org