________________
Tો
૫
૪ ૫ ૪૦ )
લધુવૃત્તિ-પંચમ અધ્યાય-ચતુર્થ પાદ ૧૨૯ નાશી -ગીચાત જય થાઓ.
પી –ગયતાત-જય થાઓ. જિઈ નીતિ મૈત્ર-મંત્ર લાંબુ જીવે છે. અહીં આશીર્વાદ અર્થ નથી, તેથી આ નિયમ ન લાગે.
૫ : ૪ ૩૮ મમિતિની . કા કા રૂ૫ માલ્ફ ને એગ હોય તે ધાતુને અદ્યતનીના પ્રત્યય લાગે. મા શઊંત-ન કરે.
- ૫ ૪ ૧ ૩૯ છે. તમે ટુરતની જ ! જા જા ર૦ || ક્ષ્મ સહિત મદ્ ને યોગ હોય તો ધાતુને શસ્તનીના તથા અઘતનીના પ્રત્યય લાગે છે.
હસ્તની–મ મ વારોત્ત-ન કરે. અઘતની-ના મ ઊંતન કરે.
તો શ્વધે ત્યયા છે ! ૪૪૨ છે. જે વાકયમાં ધાતુના અર્થને સંબંધ જોતાં વિશેષણવિશેષ્યભાવ હોય ત્યાં જે કાળમાં પ્રત્યપ બતાવ્યા નથી તે કાળમાં પણ પ્રત્યય લાગે છે.
૧ વિશ્વ ઈંત–વિશ્વદરના કાચ પુત્રો આવતા–વિશ્વને જેનાર અને પુત્ર થશે૫ ૧ 1 ૧૬૬ સૂત્રથી ભૂતકાળમાં નિર પ્રત્યય લાગે છે તેને અહીં ભવિષ્યકાળમાં સમજો.
મવિ કૃચમ ભારત-થયેલું કામ હતું – ૫ ૩ ૫ ૧ સૂત્રથી ભવિષ્યત અર્થમાં નિઃ પ્રત્યય લાગે છે તેને અહીં ભૂતકાળમાં સમજવો.
૧. આ વાક્યમાં વિતા એ ભવિષ્યકાળ સૂચક છે અને તેને કર્તા વિશ્વદશ્વા શબ્દ ભૂતકાળ સૂચક છે એથી ભવિતા અને વિશ્વા શબ્દ વચ્ચે વિશેષણવિશેષ્યભાવ સંબંધ ઘટાવવો હોય તો આ નિયમ દ્વારા વિશ્વદૃશ્વા શબ્દમાં દર ધાતુને પવન પ્રત્યય ભવિષ્યકાળમાં લાગેલ છે એમ સમજવું જોઈએ.
૨. આ વાકયમાં આસીત એ પદ ભૂતકાળનું સૂચક છે અને તેના કર્તારૂપ gય શબ્દ છે તથા કૃત શબ્દનું વિશેષ માં શબ્દ છે. હવે જે મારા અને જાલીન એ બે વચ્ચે વિશેષણવિશેષ્યભાવ ઘટાવવો હોય તે આ નિયમથી ભાવિ શબ્દમાં જે ઉનનું પ્રત્યય છે તેને ભૂતકાળમાં લાગેલો સમજવું જોઈએ.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org