________________
૧૨૪
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન ચિત્રમૂ-કાશ્વર્યમ્ ૩ો નામ જિરિમ સારોદ્ઘતિ-આશ્ચર્ય છે કે, આંધળો ભાણસ ગિરિ ઉપર ચડશે.
અંદર અને ચત્ર નો પ્રયોગ થયેલો હોય તે ઉપરના ૫ ૪ ૧૯ સૂત્રથી સપ્તમી થાય.
ચિત્ર ર સ મુન્નીત–આશ્ચર્ય છે કે, તે ખાય –અહીં ચઢે નો પ્રયોગ છે તેથી આ સૂત્ર ન લાગે.
છે ૫ ૪ ૨૦ છે સપ્તમ ઉત-ગ: વાદે ૫ ક. ૨૨ બાઢ અર્થવાળા હતા અને કવિ શબ્દોને વાકયમાં પ્રયોગ હેય તો ધાતુને સર્વ કાળમાં સપ્તમી વિભકિતના પ્રત્યય લાગે. હત કવિ વા કુર્યાત્-વારુ ધરાર અથવા પણ કરશે.
૩૪ : તથતિ- દંડ પડશે,–અહીં બાઢ” અર્થ નથી. વિધાસ્થતિ દરમ્- બારણું બંધ કરી દેશે ,,
- ૫ ૧ ૪ ૨૧ છે सम्भावने अलमर्थे तदर्थानुक्तौ ॥ ५। ४ । २२ ।। ક્રિયા કરવા માટેની શક્તિની સંભાવના જણાતી હોય અને શમ્ અર્થના સૂચક શક્તિવાચક શબ્દનો પ્રયોગ ન હોય તો તમામ કાળમાં ધાતુને સપ્તમી વિભકિતના પ્રત્યય લાગે છે.
માસમ્ ક્ષેત-મહિનાના ઉપવાસ પણ કરી શકે. નિશસ્યાથી મે ચૈત્રક કાળ ચાસ્થતિ-ચૈત્ર મારા હુકમમાં છે તે પ્રાયઃ જશેઅહીં શક્તિ જણાતી નથી, પણ નિદેશ-હુકમ-છે
શ: ચૈત્રો ધર્મ ઋરિષ્યતિ-ચૈત્ર શક્તિમાન છે એથી ધર્મ કરશે, –અહીં શક્તિવાચક શ શબદ પ્રયોગ છે તેથી આ નિયમ ન લાગે.
૫ ૫ : ૪ | ૨૨ છે अयदि श्रद्धाधातौ नया ॥ ५ । ४ । २३ ।। વાક્યમાં શ્રદ્ધા–સંભાવના-અર્થવાળા ધાતુનો પ્રયોગ હોય અને સામર્થની સંભાવના જણાતી હોય તે તમામ પળમાં ધાતુને સપ્તમીને પ્રયોગ વિકલ્પ થાય, પણ ચત શબ્દનો પ્રયોગ ન હોવો જોઈએ.
બધે સંભાવયામિ મુન્નીત મહાન–શ્રદ્ધા રાખું છું-સંભાવના કરું છું કે, તેઓ ભોજન કરે-પક્ષમાં –મોક્યતે, અમુક, મુળ વ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org