SearchBrowseAboutContactDonate
Page Preview
Page 763
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૨ ઉ૪૨ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન ધનીયતિ રામ- દાન માટે ધનને ઈચ્છે છે. આ ત્રણે પ્રયોગોમાં મુખ્યપણે “દાન” અર્થ છે પણ ભૂખ, તુષા અને લાલચ અર્થ નથી, તેથી આ નિયમ ન લાગે છે ૪૫ ૩૫ ૧૧૩ છે –ચશ્વાત્મૈથુને સદ સત્તા કે રૂ . ૨૪ . મૈથુન' અર્થનું સૂચન થતું હોય તે – પ્રત્યય લાગતાં પૃષ શબ્દને છેડે ૬ ઉમેરાય છે. તથા “મૈથુન' અર્થનું સૂચન થતું હોય તે અશ્વ શબ્દને છેડે સુ ઉમેરાય છે. નૌઃ મૈથુરાય કૃપમ્ દૃઈતિ-કૃષws++તિ-પતિ નૌ–ગાય મિથુન માટે બળદને ઇચ્છે છે. मैथुनाय अश्वम् इच्छति वडवा-अश्व+क्यन्+अश्वस्+य+ति अश्वस्यति વઢવા-ઘેડી મિથુન માટે અને ઈચ્છે છે. વૃષયતિ ત્રાહ્મળી–બ્રાહ્મણું સાંઢને ઈરછે છે. અહીં મિથુનને અર્થ જાણતો નથી. અશ્વીત ત્રાહ્મળ –બ્રાહ્મણ અને ઈચ્છે છે. અહીં મૈથુનને અર્થ જણાતું નથી છે ૪.૩ ૧૧૪ સન્ન ર જે ક . રૂ! ૧૫ ભેગોને ભેગવવાની વધારેમાં વધારે ઈચ્છા એ લૌલ્ય” કહેવાય. લોલ્ય અર્થ જણાતો હોય તે વચન પ્રત્યય લાગતાં કોઈ પણ નામને છેડે સુ ઉમેરાય છે અને તે મને ૬ થતો નથી તથા નામને છેડે ૩પ૬ પણ ઉમેરાય છે. -વિચ+fસ = વિરૂ–પw+f=fષત–મોજ માણવા આસક્તિથી દહીં વધારે ખાવાની ઈચ્છા કરે છે. મ–વિશ્વતિ = પિ+અવસિ તથસ્થતિ– , ક્ષીરીયર ટાસુમ–બીજ કેાઈને દેવા માટે ક્ષીરને-દૂધને–ઈચ્છે છે.–આ. પ્રગમાં લૌલ્ય અર્થ નથી પણ બીજાને દેવાને” અર્થ છે. તે ૪૫ ૩ ૫ ૧૧૫ ! આચાર્ય શ્રીહેમચંદ્રવિરચિત સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસનની સ્વપજ્ઞ લઘુવૃત્તિના ક્રિયાપદની સાધનારૂપ ચતુર્થ અધ્યાયના ત્રીજા પાકને સવિવેચન ગુજરાતી અનુવાદ સમાસ. ત્રી પાદ સમાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy