SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન સંોનારે ના આશિષ ઃ || ૪ | ૨ ||૧|| જે ધાતુની આદિમાં સંયોગ છે અને છેડે આકાર છે એવા ધાતુના આને ૬ વિકલ્પે થાય છે જ્યારે તેને આશાવિભક્તિના હિત અથવા તિ પ્રત્યયેા લાગ્યા હેાય ત્યારે શિત-ા+યાત- હૈયાત, લાયા-ગ્લાનિ પામે. ચાયાત્—તે જા–અહીં ધાતુની આદિમાં સયેાગ નથી. હાસીઇ-ગ્લાનિ પામેા.—અહીં ધાતુની આદિમાં સયેાગ તા છે પશુ. નિત કે હિત્ પ્રત્યય નથી. !! ૪૧ ૩ | ૯૫. ૭૩૬ પા-પા—સ્થા—સા-ટ્રા-મહાઃ || ૪ | ૐ | ૨૬ ॥ આશિ વિભક્તિના તિ કે fત્ પ્રત્યયેા લાગ્યા હૈાય તે પહેલા ગણુના ના, વા, સ્થા ધાતુના’ ૪૪મા તથા ૧૦૫૦મા સાઁ ધાતુના, રા સત્તાવાળા ધાતુઓના, ૧૦૭૩મા મા ધાતુના અને ખીજા ગણુના પરમૈપદી તથા. ‘ત્યાગ' અર્થવાળા ૧૧૩૧ મા હૈં। ધાતુના મતે હૈં થાય છે. ત્િ પ્રત્યય-નૈયા—તે ગાએ. હૈયાત્—પીએ.. ઘેયાત્—તે ઊભે રહે. અવમેયાત્—તે અંત કરી. ઢિયાતુ-તે આપે. થૈયા–તે ધારણ કરે. મૈયા-તે માપે. દેયાત્—તે છેાડા. આ નિયમ, યહ્ના લેાપ થયા પછી પણ હૈં। ધાતુને છેાડીને ખીજા ના વગેરે તમામ ધાતુઓને લાગે છે. તેનાં લાગેયાત્ વગેરે ઉદાહરણેા સમજી લેવાં. !! ૪ | ૩ | ૯૬ . Jain Education International રૂં અમને ત્તિ | 9 | ૩ | ૧૭ || ચક્ સિવાયના આદિમાં વ્યંજનવાળા વિત્ કે ર્િ અચિત્ પ્રત્યયે લાગ્યા હોય તેા ૯૬મા સૂત્રમાં જણાવેલા ચા, વા, થા, સા, ર્ા સત્તાવાળા, મા અને હાઁ ધાતુઓના અંતના મને હું થાય છે. જિત્-ગાય+તેનીયતે ગવાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy