________________
७२६
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
વર્તુ –-સ્તો: દુર ૪ ૫ રૂ૬૪
ધાતુને ર લાગ્યા પછી તેને લોપ થયો હોય એવા ધાતુ પછી આદિમાં વ્યંજનવાળા અને ૬ નિશાનવાળા પ્રત્યય લાગ્યા હોય તે તે પ્રત્યેની પહેલાં એટલે ધાતુ પછી તરત જ શું બહુલ ઉમેરાય છે તથા આદિમાં વ્યંજનવાળા અને ૬ નિશાનવાળા પ્રત્યય લાગ્યા હોય તે તુ, ક. અને તુ ધાતુથી પણ ધાતુ પછી તરત જ અને તિ વગેરે વ્યંજનાદિ. પ્રત્યેની પહેલાં જ બહુલમ હું ઉમેરાય છે. ફક્ત આ તુ, ૨ અને ૪ ધાતુઓ દિર્ભાવ પામેલા ન હોવા જોઈએ.
ઉમેરવામાં આવતો , પ્રત્યયને અવયવ મનાય છે.
વંદુત્ર એટલે શિષ્ટ લેકાના પ્રવેગે પ્રમાણે હું ઉમેરો, પણ આપણું મરજી પ્રમાણે નહિ..
રમત-ગમૂક્ષતિ-વોમવતિ=ોમવતિ, રોમાંતિ–તે ઘણું થાય છે..
વસ્વરુતિ-વર્તિતે ખૂબ વતે છે. આ રૂપમાં બહુલાધિકારને લીધે હું ન થયો. તુતિ-
સુ ત-તોતિ –તq+તિ–તવીતિ, તેંત તે પૂરે છે.
+++તિ-રો+તિ–રવૂ+ત–રવીતિ, ત તે અવાજ કરે છે–. રેવે છે.
સ્તુતિ-સ્તુતિ-સ્તોતિસ્તવૃતિ=સંતતિ, કૌતિ તે સ્તુતિ કરે છે. તુતોથ-તે પૂર્યું. તુષ્ટોથ– સ્તુતિ કરી-વખાણ કર્યા. આ બંને પ્રયોગોમાં કિર્ભાવ છે, તેથી આ નિયમ ન લાગે. “અર્ભાિવ એટલે બેવડા થયેલ ન હોય. જુઓ જાડાપટા સૂત્ર
|| ૪ | ૩ ૬૪ . સઃ સિ–ગરઃ હિરો | ૪. રૂ. ૬પ | ધાતુને લાગેલા સિન્ પ્રત્યય પછી જે ધાતુ સકારાંત હોય અને તેને ભૂતકાળને દ્િ અને લિ પ્રત્યયો લાગેલા હોય તો હું અને નિ ની પહેલાં હું ઉમેરાય છે તથા સકારાત એવા અલ્ ધાતુના ૨ પછી ટિ અને સિ પ્રત્યયો. લાગેલા હોય તે દ્િ અને સિની પહેલાં હું ઉમેરાય છે. તથા ઉમેરવામાં આવતો , પ્રત્યયને અવયવ મનાય છે.
અ+++7- ++ન્મ wઊંતુ તેણે કહ્યું :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org