________________
વઘુવૃત્તિના અધ્યાય-તૃતીય પાદ
મૃ–અમે બે સાફ કરીએ છીએ.—આ પ્રયોગમાં સ્વરાદિ નહીં પણ નવ આદિવાળી વ્યંજનાદિ પ્રત્યય છે તેથી આ નિયમ ન લાગે.
!! ૪ [ ૩
૪૪ !!
सिचि परस्मै समानस्य अङिति ।। ४ । ३ । ४४ ॥
જે ધાતુને છેડે સમાન સંજ્ઞાવાળા સ્વર હોય અને તેને પરસ્મપદને ત્િ-સંજ્ઞાવાળે ન હોય-એવો હિન્દુ પ્રત્યય લાગ્યો હોય તે સમાન સંજ્ઞાવાળા સ્વરની વૃદ્ધિ થાય છે એટલે એ ને , ૨ ને , ૩ ને , જ ને મારુ અને સ્ટ્ર ને માત્ થાય છેaઋષી–=મવીર તેણે એકઠું કર્યું.
અરયો–તે રયુત થયે–આ ધાતુ આત્મપદી છે તેથી
અાવી–તેણે ગાય જેવું આચરણ કર્યું -આ રૂપમાં છેડે જ ને આ હોવાથી સમાન સંજ્ઞાવાળે સ્વર નથી તેથી
ચનુષીત-સ્તુતિ કરી–અહીં ૪૩૧૭ સૂત્રથી સિદ્, હિન્દુ જેવો–દિ સંજ્ઞાવાળા–થયેલ હોવાથી આ નિયમ ન લાગ્યો. કે ૪ ૩ ૪૪૫
જનાના નિર | ૪ ૩ ૪ | જે ધાતુ વ્યંજનાત હેય તેને પરપદની અનિ સિન્ લાગ્યો હોય તે સમાન સંજ્ઞાવાળા સ્વરની વૃદ્ધિ થાય છે.
-ઝર ઊત્ત-તેણે રંગ્યું. જૂના એ ને થયો . કરવોઢામ–તે બે જણે વિવાહ કર્યો. આ રૂપમાં વહુનું વઢ થવાને લીધે કોઈ સમાન સંજ્ઞાવાળા સ્વર નથી પણ જે ને મો છે, જે સમાન સંજ્ઞાવાળે સ્વર નથી.
અતર્ગ ત અત +દૃન્દુ અતહરૂ+ફૅટૂ-અતક્ષીત્વ- (જુ. ૨૧૮૮) તેણે છોલ્યું–આ ધાતુને લાગે કિ અનિટ નથી, પણ વેટ છે એટલે વિકલ્પ ઈટ લાગે એ છે.
વા કvળું સટિ || ૪. રૂ. ૪૬ / કળું ધાતુને પરપદને સે વાળા–સિગ્ન પ્રત્યય લાગ્યો હોય તે વિકપે વૃદ્ધિ થાય છે. –ઢાંકવું-કૌનું–ગૌ જુના=શૌર્જા=શૌથી––ઢાંકવું. વૃદ્ધિ થઈ
ત્યારે ૩ને આ થયો અને પછી ઔને માર્ થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org