________________
૪૮ ]
સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન
બોલવામાં આવતા આ વિલક્ષણ રૂ અને હું માત્ર સ્વરરૂપ નથી, માત્ર વ્યંજનરૂપ પણ નથી, પણ સ્વર અને વ્યંજનનું વિલક્ષણ મિશ્રણ થવાથી બનેલા છે માટે તેને વિલક્ષણ કહેવામાં આવે છે. આ બાબત પ્રાચીન શબ્દશાસ્ત્રીઓના જે જુદા જુદા મતો છે તે આ પ્રમાણે છે – -—(૧) આ બન્ને વણે સ્વરના સમુદાયરૂપ છે અથવા સ્વર અને
વ્યંજનના સમુદાયરૂપ છે અથવા કોઈ બીજા વણતરરૂપ છે. (૨) આ બન્ને વિલક્ષણ વર્ગોમાં દોઢ માત્રા સ્વરની છે અને રેફના
તથા લના બે ચોથા અંશ તેમાં મળેલા છે. (૩) આ બન્ને વર્ષોમાં ૨માં આ રેફ અને કાર ભળેલો છે
તથા ૭ માં આ લ અને લકાર મળે છે અને બન્નેમાં
સ્વરની અડધી માત્રા છે. (૪) આ વર્ષોમાં ૨ માં બે રેફ મળેલા છે તથા માં બે લ ભળેલા
છે તથા બન્નેમાં સ્વરની અડધી માત્રા છે. આવા વિલક્ષણ ૩ અને ૪ નો પ્રયોગ સંસ્કૃત સાહિત્યમાં ભાગ્યે જ મળે છે, પણ સંભવ છે કે, પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં કે વેદની ભાષામાં આવા વિલક્ષણ ? કે તેનો પ્રયોગ મળતો હોય, એથી એને લક્ષ્યમાં રાખીને અથવા પ્રાચીન પરંપરાને લક્ષ્યમાં રાખીને આ સૂત્રનું તથા આની નીચેના ચોથા સૂત્રનું વિધાન છે. ૪ ની સાથે– સ્ + #ાર: = રહ્યાઃ અથવા સ્ટાર: અથવા પ્રાર:
(જુઓ, રાક )–તથા સ્ત્રને ત્રાસ. સ્ટ્ર ની સાથે–- + કારઃ - કાર અથવા કાર અથવા કાર:
(જુઓ વારા૧) ૨ નો કાર.
તઃ વ ત વ ારાજા સ્વરરૂપ 5 ની સામે સ્વરરૂપ % આવેલ હોય તો તે બંનેને બદલે વિલક્ષણ ૨ વિકલ્પ બેલાય છે, તથા સ્વરરૂ૫ % ની સામે સ્વરરૂપ જૂ આવેલ હોય તો તે બંનેને બદલે વિલક્ષણ વિક૯પે બોલાય છે. ત્ર + 28–પિતૃ + મ = પિકૃષમ અથવા પિતૃપમ: અથવા પિતૃપમઃ
(જુઓ લારા)–પિતાને બળદ અથવા ઉત્તમોત્તમ પિતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org