________________
૬૨૬
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
ગા-ગુનો બન્યા છે ક૨૪૮ ધાતુને ચહુ પ્રત્યય લાગ્યા પછી દ્વિર્ભાવ થાય છે અને દ્વિર્ભાવ થાય ત્યારે આગળના ભાગના મવાળા અંશના મ ને જ થાય છે અને આગળના ભાગની ૬, ૩, ૬ અને ૪ વાળા અંશને ગુણ થાય છે એટલે દુનો રૂ, ૩ને મો, સૂનો મર્ અને સૃને મર્ થાય છે પણ જ્યારે વર્ પ્રત્યયને લીધે જ્યાં ધાતુના પૂર્વ ભાગમાં ની આગમ આવ્યું હોય કે જૂ આગમ આવ્યો હોય તથા જ્યાં પૂર્વ ભાગમાં રજ, રિ અને ૨ આવેલો હોય ત્યાં આ નિયમ ન લાગે.
મન – વર્ક્ય તે–વાપરતે-ખૂબ રાંધે છે અથવા વારંવાર રધેિ છે. પાક અને પન્ન ધાતુ પહેલા ગણને ઉભયપદી છે
ગુણ
ને ગુણ-નિવા +ત્તે રેજીત્તે-તે ખુબ સંચય કરે છે અથવા વારં વાર સંચય કરે છે. પાંચમા ગણને “ચયન અર્થવાળો જિ ધાતુ ઉભયપદી છે
- ૪ ને મો ગુણ ટૂહૂર્ત=ાસૂયતે–ખૂબ કાપે છે અથવા વારંવાર કાપે છે. “કાપવા અર્થને જૂ ધાતુ નવમા ગણને ઉભયપદી છે
ની ને આગમ-વીવતે-તે ખૂબ અથવા વારંવાર વંચના કરે છે -ગે છે–આ રૂપમાં પૂર્વમાં નીને આગમ છે. તેથી ૩ નો વા ન થાય ગતિ” અર્થ વા પહેલા ગણને રજૂ ધાતુ પરર્મપદી છે. શ્ન નો આગમ- તે-તે વારંવાર અથવા ખૂબ જાપ કરે છે–આ રૂપમાં મ્ ના આગમ છે.
ધાતુ “માનસચિંતન” અર્થને તથા “સ્પષ્ટ વચન” અર્થને પહેલા ગણને પરમૈપદી છે
ચંતે-તે ખૂબ અથવા વારંવાર શાંત થાય છે. આ રૂપમાં ને આગમ છે. | | ધાતુ “ઉપર” અર્થને પહેલા ગણને પરસ્મપદી છે
[ આગમ વાળા આ બન્ને રૂપમાં ક ને ગા કે નો ચા ન થાય અર્થાત ની આગમવાળા અને ૬ આગમવાળા આ ઉદાહરણોમાં આ નિયમ લાગતું નથી.
|| ૪૧ ૪૮ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org