SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુવૃત્તિ-ચતુર્થ અધ્યાય-પ્રથમ પાદ ૬૧૩ રાશ્વત-માદ્ય-મીઢવત ૪ . ?. ? | મુ પ્રત્યય લાગતાં દ્રારા ધાતુનું ઢાશ્વત રૂપ થાય છે, સ્વમુ પ્રત્યય લાગતાં સત્ ધાતુનું સાહન રૂપ થાય છે અને મુ પ્રત્યય લાગતાં કીટ્ટ ધાતુનું મન રૂપ થાય છે. આ ત્રણે શબ્દોનાં રૂપ વિદ્વત્ શબ્દની પેઠે સમજવાનાં છે. ઢાશ્વત-દાન આપનારા બે જણુ–મૂળ ધાતુ ઢા-દાન દેવું. પહેલા ગણને ઉભયપદી ધાતુ. સાદુવાણો–સહન કરનારા બે જણ , સદ્-સહન કરવું, પહેલા ગણને આત્મપદી ધાતુ. નોટૂવાંસૌ–છાંટનારા બે જણ. , નિદ્ છાંટવું, પહેલા ગણનો પરમૈપદી ધાતુ. છે ૪ ૧ ૧૫ દ્વિર્ભાવપ્રાપ્તિપ્રસંગે ધાતુના આદેશ અને દ્વિર્ભાવ નિષેધ– ज्ञप्यापो जीपीयू न च द्विः सि सनि ॥४।१।१६ ॥ આદિમાં સૂવાળો સન, લાગ્યો હોય ત્યારે ધાતુનો શોખુ બોલાય છે અને માન્ ધાતુને ૬ બેલાય છે. તે પછી આ બને ધાતુઓના એક સ્વરવાળા અંશને દુિર્ભાવ થતો નથી. જ્ઞ[+++ત–પૂરૂતિ શીક્ષતિ જણાવવાને ઈચ્છે છે. ધાતુ જ્ઞા જાણવું, તેનું પ્રેરક રૂપ શg –ા ધાતુ યાદિ ગણને પરપદી છે. ગાપૂ+++તિ=q+++તિ ક્ષતિ–પામવાને ઈચ્છે છે. ધાતુ વ્યાપવું –બાપૂ ધાતુ વાહિ ગણને પરપદી છે. જિજ્ઞuષતિ-જણાવવાને ઈચ્છે છે.–આ રૂપમાં આદિમાં સકારવાળે સન નથી પણ આદિમાં રુ સ્વરવાળો સન્ છે છે ૪ ૧૫ ૧૬ ગૃપ ર્ત | ૪ / ૨ / ૧૭ | આદિમાં સવાળા સન લાગ્યો હોય ત્યારે વાઢિ ગણના ધુ ધાતુનું કું રૂપ થાય છે અને પછી દ્વિર્ભાવ થતો નથી. +ક્ષતિ= +તિ=રતિ–વધવાને ઈચછે છે–ધાતુ 25ધુ-વધવું અધિષતિ–વધવાને ઈરછે છે–આ પ્રયાગમાં આદિમાં સકારવાળા સન નથી પણ આદિમાં દાકારવાળો સન્ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy