SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુવૃત્તિ-તૃતીય અધ્યાય ચતુર્થ પાદ ૬૦૩ તપ: 27તાપે ૨ રૂ૪ . / તલ્ ધાતુને કર્મ કર્તરિ પ્રગમાં, કર્તરિ પ્રયોગમાં અને અનુતાપપસ્તાવો-અર્થમાં બિસ્ ન થાય. કર્મકર્તરિ પ્ર–ગવવાતા તિવઃ સ્વયમેવ-લુચ્ચો માણસ પોતાની મેળે જ પસ્તાવામાં પડ્યો. અહીં અવ્વાતાપિ પ્રયોગ ન થયે. કર્તરિ પ્ર–કતત તifસ સાધુ-સાધુએ તપ તપ્યાં. અનુતાપ-અન્વતત વૈ–ચૈત્રવડે પસ્તાવો થયા. મન્વવતત વાવ: સ્વવર્મળા-પાપીને પિતાના કર્મ વડે પસ્તાવો થયો. - અહીં બધે સ્થળે મતના સ્થાને પ્રતાપ પ્રાગ ન થયો. પ્રતાપ પૃPવી રાશા-રાના વડે પૃથ્વી તપી.-અહીં ત૬ ધાતુને અર્થપસ્તા કરવા’ને નથી. તથા કર્તરિ પ્રયોગ નથી અને કર્મકર્તરિ પ્રયાસ પણ નથી. ૩ ૪ ૫ ૯૨ णि-स्नु-श्यात्मनेपदाऽकर्मकात् ॥ ३। ४ । ९२ ॥ fજ પ્રત્યયવાળા એટલે પ્રેરક અર્થના | સ્વાર્થિક પ્રત્યયવાળા, પ્રત્યયવાળા તથા જિલ્ફ પ્રત્યયવાળા ધાતુઓ, હૂ અને શ્રિ ધાતુ તથા જે ધાતુઓને આત્મને પદી થવામાં તેમનું અકર્મકપણું વિશેષ કારણરૂપ હોય (જુઓ ૩૩૮૧થી ૩૩૮૭ સૂત્રો) એવા ધાતુઓને બિજૂ ન થાય. જન્મવાવ મો જૈન મૈત્ર–મત્રે ચૈત્ર વડે ચોખા રંધાવ્યા. મીત મોનઃ વયમેવ-ચોખા પિતાની મેળે જે રંધાવાઈ ગયા. નુ-પ્રશ્નોદ નીઃ સ્વયમેવ-ગાયે પોતાની મેળે જ પાન મૂકો. પ્રિ-૩ાિયત ૨૬ઃ સ્વયમેવ-દંડ પિતાની મેળે જ ઊંચો થયે. મામા -યુક્ત સૈધaઃ મેવ-ઘેડા પિતાની મેળે જ હણહણવા લાગ્યો. અહીં “ચૂત પ્રયોગમાં વિ સાથે 3 ધાતુ છે તે અકર્મક હોવાને લીધે આત્મને પદી થયેલ છે. સાવ૮૫ સૂત્ર જુઓ. ૩. ૪૫ ૯૨ છે મૂષાર્થ--ferશ ત્રિ– ૫ રૂ ૪ ૨૨ ભૂષા” અર્થવાળા ધતુઓને, સન્ પ્રત્યયવાળ ધાતુઓને અને જરિ ?િ વગેરે સાતધાતુઓને તથા ઉપરના ૯૨મા સૂત્રમાં જણાવેલા fજ પ્રત્યયવાળા ધાતુઓને થા નુ ધાતુને, શ્રિ ધાતુને અને આત્માનપદી થવા માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy