________________
૫૯૨
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
પ્રારમ્, સ્ટાન્, પ્રમ્ , ક્રમ, કમ્, ત્ર, ગુરુ, ૨૬, , સન્ પૂર્વક ચણ આ ધાતુઓને કર્તરિ પ્રયોગમાં શિલૂ પ્રત્યય લાગતાં પહેલાં શવને બદલે રથ વિક૯પે થાય છે
પ્રા++તે આસ્થતે, ગ્રાહતેશભે છે. આ ધાતુ પહેલા ગણને આત્મપદી છે, એને “દીપ્તિ' અર્થ છે. भ्लास्+य+तेभ्लास्यते, भ्लासते સ્ટાન્ ધાતુ પહેલા ગણને આત્મપદી છે, એને અર્થ દીપ્તિ' છે, પ્રમા+તિ = મ્રાજ્યતિ, પ્રતિ–ભમે છે–આથડે છે અન ધાતુ ચોથા ગણને પરસ્મપદી છે, તેનો અર્થ “અવ્યવસ્થા છે »[+ા+તિઃસ્ત્રાતિ, પ્રતિ–ચાલે છે. ચાલવા' અર્થને આ પ્રમ્ ધાતુ પહેલા ગણનો પરપદી છે સૈમૂ+તિ = તિ, જાતિ–પગે ચાલે છે. કમ્ ધાતુ પહેલા અને પરમૈપદી છે તેને અર્થ “પગે ચાલવું છે કરFાત= +ાખ્યાત, વાત-કરમાય છે. ચિમળાવા” અર્થનો કરન્ ધાતુ ચેથા ગણનો પરમપદ છે ત્રસૂતિ = ત્રરત, ત્રસતિ-ડરે છે.
ડરવા અર્થને ત્રર્ ધાતુ ચેથા ગણનો પરસ્મપદી છે ગુજ્ય+તિ = ગુટથતિ, કુટીર–તૂટે છે.
તુટવા” અર્થને ગુસ્ ધાતુ છઠ્ઠા ગણને પઔપદી છે શ્રય-
તિથતિ, ઋષતિ-અભિલાષ કરે છે. ઈચ્છા” અર્થને ઢબૂ ધાતુ પ્રથમ ગણને ઉભયપદી છે
++તથતિ, પતિ-પ્રયત્ન કરે છે. પ્રયત્ન” અર્થને ચન્ ધાતુ ચેથા મણનો પરચ્યપદી છે સમૂ+++તિ=સંસ્થતિ, સંયતિ–સારી રીતે પ્રયત્ન કરે છે.
સૂત્રમાં થર્ નૈધેલ છે છતાં સંયસ્ ફરીવાર નોંધવાનું કારણ એ છે કે સંયqને જ વિકપે થાય, બીજા કોઈ ઉપસર્ગ સાથે હોય તે તેને ફચ વિકલ્પ ન થાય—એમ સચવવાનું છે એટલે મામાયસ્થતિ,
+=પ્રથસ્થતિ–એ બધા પ્રયોગમાં ૨ નિત્ય જ લાગે છે. થર્ ધાતુ ચોથા દિવાદિ ગણને છે તેથી તેને રથ તો નિત્ય પ્રાપ્તની જ છે.
|| ૩ | 4 95
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org