SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૪ સિદ્ધમચંદ્રહે શબ્દાનુશાસન અતિક્રમણ કરે છે અથવા શ્વેતાશ્વ શબ્દને કહે છે અથવા વેતકને કરે છે અશ્વત કરોતિ–મકતર+નિર–અશ્વતરફ્રન્ગ+તિમન્નરૂમ+તિ= કિજ+મતિ=૩ શ્વતિ–ખચ્ચરને કરે છે. જાતિં તિ–ોદક્ષ્મતિ==ોહિ+મતિ=રોડતિ-ગાયને દૂહે છે અથવા વલોણું કરે છે. માહર રતિ-આહ++મતિ માહમિતિઝમKરતિ–વાંકું કરે છે. | ૩ ૪૪૫ પરેક્ષાને સ્થાને માधातोः अनेकस्वराद् आम् परोक्षायाः कृ-भू-अस्ति च अनु અનેક સ્વરવાળા ધાતુને લાગેલી પરોક્ષા વિભક્તિને સ્થાને કામ વપરાય છે અને ધાતુને મા લાગ્યા પછી તરત જ-મામ્ પછી જ-પરીક્ષા વિભક્તિવાળાં કૃ ધાતુ, ભૂ ધાતુ અને અન્ ધાતુનાં રૂપો લાગે છે. આ લાગ્યા પછી , મૂ અને અન્નનાં જે રૂપે જોડવાનાં છે તે આ પછી તરત જ જોડવાનાં છે પણ મામ્ પહેલાં નહીં, તેમ ધાતુ અને માનૂની વચ્ચે પણું નહીં, તેમ કત, કર્મ કે ક્રિયાપદની વચ્ચે પણ નહીં પરંતુ ઉપસર્ગ ધાતુનો જ એક ભાગ છે તેથી મેં પછી જે ઉપગ હોય તો તે ઉપસર્ગો પછી વગેરેનાં રૂપો જોડાય તે કશો બાધ નથી, તેથી એ રીતે ઉપસર્ગ પછી જોડાવાથી ક્ષત્રઃ આવાં રૂપ થઈ શકે છે. चकास्+ण=चकास्+आम्+कृ+ण-चकासाम्+चकृ+अचकासांचकारદીપતું હતું. चकास्+णव्=चकास्+आम्+भू+णव् = चकासाम्+बभू+अ चकासांबभूव - દીપતું હતું. चकास्+ण-चकास्+आम्+असू+णवू-चकासाम्+आस्+अचकासामास દીપતું હતું દીપ્તિ અર્થને ૨ ધાતુ બીજા અદાદિ ગણન છે. રાંધ્યું–અહીં અનેક સ્વરવાળો ધાતુ નથી-ઉર્દૂ ધાતુ એક જ સ્વરવાળે છે તેથી મા ન થ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy