SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુવૃત્તિ-તૃતીય અધ્યાય-ચતુર્થ પાદ પ૬૭ તે તેના નો લોપ થાય છે અને જે નામ તકારીત હોય તો તેના તને પણ લેપ થાય છે. અભૂતત૬ભાવના અર્થમાં વુિં પ્રત્યય આવે છે. જે વસ્તુ જે રૂપમાં પહેલાં ન હોય તે વસ્તુ તે રૂપમાં પાછી આવી જાય તેને “અભૂતતભાવ કહેવાય. આ અર્થમાં શિવ પ્રત્યય થાય છે–જુએ સૂત્ર છારા૧૨૬ જેમકે–મશુક્રઃ શુક્ર મવતિ =સ્ટીમવતિ-પહેલાં શુકલ ન હોતું તે શુકલ થાય છે. અપતિઃ પfoeતો મ =guતીમવતિ-પહેલાં પંડિત ન હોતે ! તે પંડિત થાય છે-આ રીતે આ સૂત્રમાં વિના અર્થને સમજવાને છે , अभृशं भृशं भवति भृश+य+ते भृशा+यते भृशायते अथवा भृशीभवति । -જે અભૂલ–ડું–હતું તે ભૂસ–ઘણું–થાય છે. सकारांत-अनुन्मनाः उन्मनाः भवति उन्मनस्क्य+ते-उन्मना+यते-उन्मनायते અથવા ૩ન્મનીમવતિ-ઊંચા મનવાળો નથી તે ઊંચા મનવાળો થાય છે–એટલે ઉદાસ થાય છે. तकारांत-अवेहत् वेहत् भवति वेहत+य+ते-वेहास्यते वेहायते अथवा વેઠ્ઠીમવતિ–વેત એટલે ગર્ભ હણનારી ગાય અથવા ભેંસ–જે પહેલાં વેદ ન હતી તે વેદત થાય છે. પૂરા વગેરે શબ્દો આ પ્રમાણે સમજવા–અશ, ૩ણુ, શીરપર, Tષત, અve૨, ૫, ન, જ, નીર, રિત, મ, મદ્ર, મદ્ર, સંશ્ચઆશ્ચર્ય પમાડનાર, તૃપત, રે , વેહત, વરલૂ, ૩મનર, સુનસ્, સુનૈન, अभिमनस्. મથુરાં માં ઋતિ-જે ઓછું છે તેને વધારે કરે છે. અહીં મસ શબ્દ કર્મ સૂચક છે, કર્તાસૂચક નથી તેથી સ્થ પ્રત્યય ન થાય. મુ મવતિ-ઘણું થાય છે. અહીં—વુિં નો અર્થ જ નથી. _ ૩૪ ૨૯ કાજૂ-જોહિતાક્ય: પિન્ન છે રૂ . ૪. ૨૦ જે શબ્દોને જૂ પ્રત્યય લાગે છે એવા કતવાચી શબ્દોને અને રોહિતાદ્રિ –હિત વગેરે-શબ્દોને વિ અર્થમાં જ પ્રત્યય થાય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy