________________
૫૬૨
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
ગુરારિ નામના દસમા ગણની અંદર આ યુગઢિ ગણ નેંધાયેલ છે. તેને એકતાળીશ ધાતુઓ છે. એ પણ મોટો હોવાથી અહીં બતાવેલ નથી. યુગાદિ ધાતુઓને ધાતુપાઠમાંથી જાણી લેવા. ૩ ૪.૧૮ | ળિ પ્રત્યયનું વિધાન
મૂહર પ્રાપ્ત fur રૂ. ૪. ૨૧ / પ્રાપ્તિ અર્થવાળા ભૂ ધાતુને ૬ (નિ) પ્રત્યય વિકપે લાગે છે અને frણ પ્રત્યય લાગ્યા પછી જ તેને તે વગેરે ક્રિયાપદના પ્રત્યય લાગે છે.
મિત્રમામિત્તે ન્મારયુતે માવà–પામે છે.
મ તે મો+અ+=મતે–પામે છે. મૂ+મતિ=ો+આ+તિ=મતિ-થાય છે. અહીં “પ્રાપ્તિ” અર્થ નથી, તેથી ત્રિ પ્રત્યય ન લાગે.
છે ૪ ૧૯ પ્રેરણા અર્થના સૂચક [િ પ્રત્યયનું વિધાન –
વ્યાપારે જ છે રૂ ક. ૨૦ | જ્યાં મૂળ ધાતુના અર્થ સાથે પ્રેરણાને સંબંધ હોય એટલે મૂળ ક્રિયા સાથે પ્રયોક્તા મરણની ક્રિયા-વ્યાપાર-કરતો હોય ત્યાં ધાતુને ૬ (f) પ્રત્યય વિકલ્પ થાય છે.
કું+રૂ=ાશ્રિતિકારશ્નતિ-જાતિ–અહીં મૂળ ક્રિયા કરવાની છે, પ્રોતા, મૂળ કર્તાને “કરવા માટે પ્રેરે છે એટલે “કરનારને પ્રેરણા કરે છે-યુર્વ« પ્રયુતે—કરાવે છે.
વસ્ફૂત્રવાસિઅતિવાસ+તિ વાસયતિ–મિક્ષા વાસયતિભિક્ષા વસાવે છે–ભિક્ષા સારી મળે છે માટે ભિક્ષુ કે વિદ્યાથીં વસે છે–અહીં મૂળ ક્રિયા “વસવાની છે. ભિક્ષા “વસવા સારુ પ્રેરણું કરે છે. એટલે ભિક્ષા સારી મળતી હોવાથી ભિક્ષુનું કે વિદ્યાથીનું રહેવાનું મન થાય છે.
મા++=આમિતિ =ગ્રામચતિ–રાનાનમ માનયતિ–રાજાનું આગમન કરાવે છે. એટલે એવો પ્રસંગ ઊભો કરે છે કે રાજાને
આવવું પડે છે. મૂળ ક્રિયા “આવવાની છે. હૃ+રૂ=ઘાતુ+ફ+ગ+
તિઘાતિ+મતિ=ઘાતથતિ-સંä ઘાતાંતિ-કંસને હણાવે છે. મૂળ ક્રિયા “હણવાની” છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org