________________
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
માર્યા. પરમતિ પરમતે વા–રતિ ક્રિયાયુક્ત પુરુષ, સ્ત્રીને રમાડે છે, રણ્ ધાતુ આમ તે અકમ ક છે પણ અહીં ‘રમાડવા' અર્થાત રમ્ ધાતુ છે તેથી સક્ર`ક થયેલ છે
૫૪૮
સંતાપઃ ૩તિ ગુજરમતે વા-સંતાપ અટકે છે.
રમ્ ધાતુ તે આત્મનેપદી છે તે પણ ૧૦૫મુ સૂત્ર એવુ વિધાન કરે છે કે એ સૂત્રમાં જણાવેલા ઉપસગેû સાથે મ્ ધાતુ આવે તે કત રિપ્રયાગમાં તેને પરમૈપદી જ સમજવા તથા ૧૦૬ સું મુત્ર એવુ વિધાન કરે છે કે જીવ સાથેના રમૂ ધાતુને પરમૈપદી પણ સમજવા,
|| ૩ |૩ | ૧૦૬ ||
૭
િિત્ત પ્રાતિયાનવ્ય:િ || 3 : ૐ । ? અપ્રેક અવસ્થામાં-કત રિપ્રયાગમાં જે ધાતુ એક કટાય તથા જેના પ્રાણી કર્તા હોય તે તે ધાતુ જ્યારે પ્રેરક અવસ્થામાં આવે ત્યારે પરમૈપદી જ થઈ કાય છે.
આસતિ વત્ર ચૈત્રને બેસાડે છે.
ચૈત્ર: આસ્તે આ કરિપ્રયાગમાં આન્ ધાતુ અકક છે પ્રાણ દંવાળે છે તેથી આસતિ એવા પ્રેરક પ્રયાગમાં પસ્મપદી જ થયું પણ | ૩ | ૩ | ૯૫) સૂત્ર દ્વારા આસયતે પ્રયોગ ન થાય.
” ધાતુ મેસવા’ અને બીન ગણતા આત્મનેપદી છે
સ્વયમેવ પ્રોદ્યમા નઞ યુદ્ધ=મારોદ્યતે—પોતાની મેળે ચડાવનાર હાથીને પ્રેરણા કરે છે.-અહી પ્રેરક અવસ્થામાં નહીં પણ આરોયમાળ એમ પ્રેરક અવસ્થામાં રાઁ ધાતુ, પ્રાણી કર્તાવાળા છે તેથી આ નિયમ પ્રેરક અવસ્થામાં ન લાગે એટલે આરોòત પ્રેમ પરમૈપદ ન થાય.
ચેતયમાન પ્રવુ તે ચેતવૃતિ ચેતનારને પ્રેરણા કરે છે એટલે ચેતાવે છે. અહીં ચૈતયમાન પ્રયાગમાં ર્િ નથી પણ રૂિ (જુએ કાકા૧૭) પ્રત્યય છે તેથી આ નિયમ દ્વારા વિત્ ધાતુને પરૌંપદ થઈ જ જાય.
।
‘સંવેદન' અને ત્િ ધાતુ દસમા ગણને આત્મનેપદી છે તે આ નિયમ દ્વારા પરૌંપદી બને છે. મૂળ સૂત્રમાં ‘શિ’ પદ વડે ભત્તે નિષેધ કરેલ છે. પિતા નિવેષ નથી કર્યાં.
રાોબયતે શ્રીદ્દીન અતવ:-તડકા ચેાખાને સૂકવે છે,-અહીં સ્ત્રીહયઃ મુન્તિ-ચેાખ! સુકાય છે' એ પ્રયેાગમાં ‘ચેાખા’પ્રાણી ક્રર્તો નથી,
આ વ્યાકરણશાસ્ત્રની વિચારણામાં ‘ચોખા’તે પ્રાણી માનવામાં નથી
આવતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org