SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૦ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન देवार्चा-मैत्री-सङ्गम पथिकर्तक-मन्त्रकरणे स्थः ।। ३ । ३ ।६०॥ સેવા–દેવોની પૂજે કરવી, મૈત્રી-મૈત્રી કરવી, સંગમ-મળવું, એવા ત્રણમાંના કોઈ એક અર્થમાં, ૩] ઉપસર્ગ સાથેના થી ધાતુને કર્તામાં અત્મને પદ થાય, તથા જે કથા ધાતુનો કર્તા “ર” હાય તથા સ્થા ધાતુના કર્તાનું મંત્ર’રૂપ કર્યું હોય એટલે “સ્થિતિ” ક્રિયામાં મંત્રરૂપ સાધન-કરણ–હોય તો ઉપસર્ગ સાથેના પ્રથમ ગણના પરીપદ સ્થા ધાતુને કર્તામાં આત્મને પદ થાય છે. રેવા–જિનેન્દ્રમ્ સર્વોતeતે–જિનિંદ્રની પૂજા કરવા જાય છે. મૈિત્રી-પાન ૩પતિટ-રથવાળાઓની મૈત્રી કરવા એમની સાથે જાય છે, અથવા રથવાળાઓ મિત્ર હોવાથી એમની આરાધના કરે છે. સમ–ચમુના જામ સતeતે–યમુના ગંગાને મળે છે. થા: ૪ ચહ્ય તત્ર-સુદન સાતિeતે પ્રયમ્ વ્રથાઃ-આ રસ્તા સંઘ નામના સ્થળ તરફ જાય છે. મન્ન: સરdi – જાëવચમ્ ૩ તિટન્દ્રી મંત્ર વડે ગાપત્યની આરાધના કરે છે. - ૩ [ ૩ : ૬૦ : વા ઢિસાયામ્ + રૂ. ૩ / I લિસા–“લાભ મેળવવાની ઈચ્છા–અર્થ જણાતો હોય તો ૩૫ ઉપસર્ગ સાથેના તથા ધાતુને કર્તામાં આત્મને પદ વિક૯પે થાય છે. fમ: રાતૃગુરુમ્ ૩પતિeતે-ભિક્ષુ, દાતારના કુળમાં કાંઈ મેળવવાની ઈચ્છાથી ઉપસ્થિત થાય છે. ૫ ૩ ૩ ૬૧ છે ડોજૂદ રૂ રૂ . દૂર છે 'ઊભા થવાની ચેષ્ટા કરવી એ અર્થ ન હોય પણ માત્ર ઉદ્યમ કરવો –ચેષ્ટા કરવી-એવો અર્થ હોય તે ૩1 ઉપસર્ગ સાથેના થા ધાતુને કર્તામાં આત્મને પદ થાય છે. મુ ૩ત્તિ મુકિત માટે ઊભી થાય છે– ઉદ્યમ કરે છે. મનાદુ યુતિ દરિ–આસનથી ઊભો થાય છે–અહીં ‘ઊભા થવાની ચેષ્ટા અર્થો છે. માનારજીતત્તિ ટરિ–ગામમાંથી સો રૂપિયા ઉભા થાય છે–ત્પન્ન થાય છે–અહી ચેષ્ટા જ નથી || ૩ | ૩ ર ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy