SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુવૃત્તિ-તૃતીય અધ્યાય-તૃતીય પાદ પ૧૭ રૂતિઃ શરિ | રૂમ રૂ ૨૨T ધાતુપાઠમાં જે ધાતુ રૂ નિશાનવાળે છે અને ટૂ નિશાનવાળા છે તે ધાતુને કર્તરિ પ્રગમાં આમને પદ થાય-આત્મને પદના પ્રત્યય લાગે આભને પદ થાય એટલે “આત્મને પદના પ્રત્યય લાગે” “પરપદ થાય” એટલે “પરસ્મપદના પ્રત્યય લાગે” તથા “ઉભયપદ થાય એટલે બંને પદના પ્રત્યય લાગે એ રીતે ઉક્ત ત્રણે વાક્યોને અર્થ આ આખા ય પ્રકરણમાં સમજવાનો છે. હું નિશાનgfu-guત–વધે છે. gધમાનઃ-વધતો. રુ નિશાન –રોસે–સૂએ છે. રાયાન–સૂતો. જે વાક્યમાં કર્તા પહેલી વિભક્તિમાં હોય તે વાકય, કર્તરિપ્રયાગવાળું કહેવાય. જેમ–ચૈત્ર જ ક્રોતિ. ચિત્ર સાદડીને કરે છે–બનાવે છે જે વાક્યમાં કમી પહેલી વિભકિતમાં હોય તે વાક્ય, કર્મણિકાગવાળું કહેવાય. જેમ–જિયતે : M-ચૈત્ર વડે સાદડી બનાવાય છે. ! ૩ ૧ ૩ ૨ | क्रियाव्यतिहारेऽगति-हिंसा-शब्दार्थ-हसो ह-वहश्च ધન જાથે ૫ રૂ. / ૨રૂ | પરસ્પર ક્રિયાની અદલાબદલીનું નામ ક્રિયાવ્યતિહાર. જ્યાં ક્રિયાપદ, એકબીજાની ક્રિયાની અદલાબદલી બતાવતું હોય ત્યાં ક્રિયાપદને ક્તના અર્થમાં આમને પદ થઈ જાય. તથા ૮ અને વદ ધાતુઓને પણ ક્રિયાતિહાર જણાતો હોય તો કર્તાના અર્થમાં આત્મને પદ થાય. પણ ગતિ અર્થવાળા, હિંસા અર્ધવાળા, ‘અવાજ કરવો” અર્થવાળા ધાતુઓ અને હજૂ ધાતુએ ધાતુઓ અહી ન લેવા. ક્રિયાની અદલાબદલી સૂચક–ક્રિયાતિહારસૂચક -વાકયમાં અજોડ શબ્દ પ્રયોગ ન હોવો જોઈએ. તેમ જ અન્યોન્યાના અર્થવાળા બીજા શબ્દોનો પ્રયોગ પણ ન હોવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy