________________
લઘુવૃત્તિ-તૃતીય અધ્યાય-તૃતીય પાદ પ૧૭
રૂતિઃ શરિ | રૂમ રૂ ૨૨T ધાતુપાઠમાં જે ધાતુ રૂ નિશાનવાળે છે અને ટૂ નિશાનવાળા છે તે ધાતુને કર્તરિ પ્રગમાં આમને પદ થાય-આત્મને પદના પ્રત્યય લાગે
આભને પદ થાય એટલે “આત્મને પદના પ્રત્યય લાગે” “પરપદ થાય” એટલે “પરસ્મપદના પ્રત્યય લાગે” તથા “ઉભયપદ થાય એટલે બંને પદના પ્રત્યય લાગે એ રીતે ઉક્ત ત્રણે વાક્યોને અર્થ આ આખા ય પ્રકરણમાં સમજવાનો છે.
હું નિશાનgfu-guત–વધે છે.
gધમાનઃ-વધતો. રુ નિશાન –રોસે–સૂએ છે.
રાયાન–સૂતો. જે વાક્યમાં કર્તા પહેલી વિભક્તિમાં હોય તે વાકય, કર્તરિપ્રયાગવાળું કહેવાય. જેમ–ચૈત્ર જ ક્રોતિ. ચિત્ર સાદડીને કરે છે–બનાવે છે
જે વાક્યમાં કમી પહેલી વિભકિતમાં હોય તે વાક્ય, કર્મણિકાગવાળું કહેવાય. જેમ–જિયતે : M-ચૈત્ર વડે સાદડી બનાવાય છે.
!
૩ ૧ ૩
૨
|
क्रियाव्यतिहारेऽगति-हिंसा-शब्दार्थ-हसो ह-वहश्च
ધન જાથે ૫ રૂ. / ૨રૂ | પરસ્પર ક્રિયાની અદલાબદલીનું નામ ક્રિયાવ્યતિહાર. જ્યાં ક્રિયાપદ, એકબીજાની ક્રિયાની અદલાબદલી બતાવતું હોય ત્યાં ક્રિયાપદને ક્તના અર્થમાં આમને પદ થઈ જાય. તથા ૮ અને વદ ધાતુઓને પણ ક્રિયાતિહાર જણાતો હોય તો કર્તાના અર્થમાં આત્મને પદ થાય. પણ ગતિ અર્થવાળા, હિંસા અર્ધવાળા, ‘અવાજ કરવો” અર્થવાળા ધાતુઓ અને હજૂ ધાતુએ ધાતુઓ અહી ન લેવા. ક્રિયાની અદલાબદલી સૂચક–ક્રિયાતિહારસૂચક -વાકયમાં અજોડ શબ્દ પ્રયોગ ન હોવો જોઈએ. તેમ જ અન્યોન્યાના અર્થવાળા બીજા શબ્દોનો પ્રયોગ પણ ન હોવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org