________________
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
પુ.વાવનું વિધાન– નારીજાતિના નામને નરતિ જેવું સમજવું –એ બાબતનું વિધાન
પરતઃ શ્રીપુત ચાěડન્ત્ર્ ॥ રૂ | ૨ | ૪૧ ॥
જે નામ વિશેષ્યને લીધે સ્ત્રીલિંગી થયેલું હોય, સમસમાં આવેલુ હાય, અને તેનું ઉત્તરપદ સ્ત્રીત્વસૂચક આ, ી વગેરે પ્રત્યયેાવાળુ હા સ્ત્રીત્વને અર્થ સૂચવતું હોય તથા પૂર્વપદની અને ઉત્તરપદની વિભક્તિ સરખી હાય તેા તે નામ પુવૃત થઈ જાય છે. પુત્રર્ એટલે સ્ત્રીત્વચક પ્રત્યા ચાલ્યા જાય અને સ્ત્રીસૂચક પ્રત્યયાને લીધે મૂળ શબ્દમાં કાં ફેરફાર થયે હાય તે પશુ ચાલ્યો જાય, મૂળ નામ કાયમ રહે—આવાં નામેામાં સ્ત્રીત્વના સૂચક ક્ પ્રત્યયવાળું નામ ન લેવું.
જે જે સૂત્રની વૃત્તિના વિવેચનમાં ‘પરતઃ સ્ત્રી” શબ્દ આવે ત્યાં સત્ર વિશેષ્યને લીધે સ્ત્રીલિંગ થયેલું નામ' એમ સમજવું,
જેની પત્ની દનીય છે.
दर्शनीया भार्यां यस्य असौ दर्शनीयभार्यःઆ પ્રયાગમાં દર્શનીયાનું ટશનીય થઈ ગયું. ધ્રોળીમાર્યઃ—જેની ભાર્યાં દ્રોણી છે-અત ‘કોણી' શબ્દ વિશેષ્યને લીધે નારીજાતિ થયા નથી પણ એ શબ્દ પોતે જ નારીતિનેા છે. તેથી આ નિયમ ન લાગે.
૪૫ર
સ્વરુપુ ગુરુમ્ સ્વરુપુ દયિય સૌવ પુષ્ટિ:જેની ષ્ટિ ખા સાથે કરનારની જેવી છે—અહીં હ્રષ્ટપુ શબ્દ નારી નૈતિના નથી પણ નાન્યતર જાતિના છે તેથી આ નિયમે નાગે.
હિńી નેત્ર યસ્ય સૌ હળીનેત્રઃ—જેનું નેત્ર ગૃહિણી છે—અહીં ઉત્તરપદ સ્ત્રીલિંગી નથી પણ નૈત્ર શબ્દ નપુ ંસકલિંગી છે, તેથી આ નિયમ ન લાગે.
લ્યાણ્યાઃ માતા=બૃહ્યાળીમાતા——કલ્યાણીની માતા-આ પ્રયાગમાં પૂર્વપદની અને ઉત્તરપદની વિક્તિએ સરખી નથી, તેથી આ નિયમ ન લાગે. करभ इव ( करभोरू इव) ऊरु : यस्याः सा करभोरूः, करभोरू: भार्या यस्य અસૌ રમો માર્ય:--જેનાં બન્ને -સાથળ-ઊંટના બચ્ચાના ૩૬ જેવા છે એવી ભાર્યાવાળે-અહી રમો શબ્દ જ પ્રત્યયવાળા છે અને સૂત્રમાં તેને નિષેધ કરેલ છે તેથી મોર પદ પુ વત્
ન થયુ, પુ ંવત્ થયુ હેાત તેા રમોહમાય: પદ થાત.
Jain Education International
For Private & Personal Use Only
|| ૩૫ ૨ ૫૪૯ !!
www.jainelibrary.org