SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ 3८६ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન મી પ્રવર્તતા:આઠ પ્રવચનમાતાઓ-આ શબ્દ કોઈ વિશેષ નામ નથી. અહીં સમાહાર નથી. એટલે મને અને પ્રવચનમાતરઃ એ બે નામો–શબ્દો-વચ્ચે સમાહાર કહ૫વામાં નથી આવ્યો એટલે આ નિયમ ન લાગે. - વચનામ મૂત્રાશ્વર્ષ-પાંચઈ વિશેષ-નામ છે એથી અહીં હિંગુ સમાસ ન થાય. | | ૩ ૧ ૦૯ નિત્યં કુરૈરવાષાવૈ ૩ | ૨ ૬૦૦ | TV વગેરે શબ્દોને છોડીને કઈ પણ નિંદનીય નામ, નિંદાના હેતુરૂપ એવાં બીજાં નામો સાથે પરસ્પર અર્થની સંગતતા હોય તો સમાસ પામે, શરત એ છે કે સમાસ પામનાર નામો સરખી વિભક્તિવાળાં હોવા જોઈએ. તે સમાસ તપુરુષ કર્મધારય કહેવાય. તૈયાર : વસૂવી–વૈયાવસૂત્રી-વ્યાકરણ જાણનારે ખર્ચી છેવ્યાકરણ જાણનારને કોઈ પ્રશ્ન પૂછે ત્યારે તે આકાશ સામે જોઈ રહે અર્થાત પ્રશ્નનો જવાબ આપવાને બદલે આકાશ સામે જોઈ રહેવું તે વૈયાકરણની નિંદા થઈ. મીમાંસવ: ટુર્તુક્ત:=ીમાં દુર્તુ–નાસ્તિક મીમાંસક–મીમાંસક થઈને નાસ્તિક હોવું” એ મીમાંસકની નિંદા છે. વૈયાવરણઃ વીર:-ચેર વૈયાકરણ. વ્યાકરણ જાણનારે વ્યાકરણમાં તો કુશળ છે પણ તે ચોરી કરે છે–આ પ્રયોગમાં વ્યાકરણ સંબંધી નિંદા નથી. Ta: વૈયાવાળઃ=ાપવૈયા –પાપી વૈયાકરણ. હતઃ વિધિ = દુર્તવિધિ:-ભાગ્ય વગરને. આ બન્ને પ્રયોગોમાં નિષેધ કરેલા વIT વગેરે શબ્દો છે તેથી આ નિયમ ન લાગે. ૩ : ૧ કે ૧૦૦ છે ૩પનાને સાકાર ને રૂ ૨ ૧૦૨ છે. ઉપમાનવાચી નામ, ઉપમાન અને ઉપમેયમાં જે ગુણ સાધારણ હેય એટલે જે ગુણ બનેમાં રહેલો હોય એવા ગુણવાચક નામ સાથે પરસ્પર અર્થની સંગતતા હોય તો સમાસ પામે, સમાસ પામનારનું નામ સરખી વિભક્તિવાળાં હોવા જોઈએ. એ સમાસ તપુરુષ કર્મધારય કહેવાય. શાસ્ત્રી રુ રામરાત્રીરામ-છરી જેવી કાળી. મૃળી વ ચર્ચા મૃનપરી-હરણી જેવી ચપળ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy