________________
લઘુવૃત્તિ-તૃતીય અધ્યાય-પ્રથમ યાદ ૩૭૧ સંપત-શ્રદ્ધાઃ સંપત્ત-સત્રહ્મ સાધૂનામું--સાધુઓને બ્રહ્મ-બ્રહ્મચર્ય-સિદ્ધ
થયેલ છે સાકલ્ય-7ળેન સાવચમૂ-સતૃણમ્ મવદુરતિ-તે (ગાય) ખાણ સાથે
તણખલાં સુદ્ધાં ખાઈ જાય છે એટલે બધું જ ખાઈ જાય છે
કાંઈ બાકી મેલતી નથી. અન્ત-રૈિષણાયાઃ સન્ત– પામ્ કવીતે-આચારાંગ સૂત્રમાં
આવેલ પિપૈષણા નામના અધ્યયનના અંત–છેડા-સુધી ભણે છે.
એટલે હજુ આખુંય આચારાંગ ભર્યો નથી. અંત' શબ્દ “સાક” ને–સંપૂર્ણતાને–સૂચવતો નથી એટલે માત્ર
અને અંતના અર્થમાં એટલો ફેર સમજો. ઉપરના બધા ઉદાહરણેમાં અનુક્રમે મધ, ૩પ, , ફુડ, નિસ્, મત, મતિ, મનુ, મનુ, છૂત, , , , ૩, ૪ અવ્યયોને તે તે નામ સાથે સમાસ થયેલ છે. આ રીતે બધે સમજવું. ૩ ૧ ૦૯ છે
યોગ્યતા-વીસા-ડર્યાવૃત્તિ-સાદ કે રૂ. ૧. ૪૦ |
યેગ્યતા, વીસા-વારંવાર ક્રિયા કરવી, અર્થનતિવૃત્તિ એટલે અર્થનું– વર્તમાન પરિસ્થિતિનું ઉલ્લંઘન ન કરવું અને સાદ–સરખાઈ-એ અર્થનું સૂચક અવ્યય, બીજા નામ સાથે નિત્યસમાસ પામે, તે અવ્યવીભાવ સમાસ કહેવાય, પૂર્વપદને અર્થ પ્રધાન હોય તો.
બન-ગ્યતા–ાહ્ય યોગ્યતા=મનુqY-રૂપ પ્રમાણે ચેષ્ટા કરે છે. પ્ર-વીસા-અર્થમ્ અર્થ પ્રતિ=પ્રત્યર્થગ્નદરેક પદાર્થ પ્રતિ. યથા-અર્થાનાતિવૃત્તિ-રાશિમનતિ મ્ય=ાથારા-શક્તિ મુજબ. સ–સાદશ્ય-સદ શીટમુકાશાસ્ત્રમ્ મનચો:–આ બન્નેનું શીલ સરખું
_ ૩ ૧ / ૪૦ છે યથાથા ! રૂ. ૬૧ ૪૨ છે. થા પ્રત્યય વગરનું યથા અવ્યય, પૂર્વપદનો અર્થ પ્રધાન હોય તો બીજા નામ સાથે નિત્યસમાસ પામે, તે અવ્યયીભાવ સમાસ કહેવાય.
થાહવેગ અનુસૂત્રમ્ તિ= થાત્ તે-રૂપને અનુકૂળ પ્રવૃત્તિ કરે છે–
પોતાને ફાવે તેવી પ્રવૃત્તિ કરે છે. વૃદ્ધાન ના પ્રથ= થાવૃદ્ધમૂ અ-ક્રમ પ્રમાણે વૃદ્ધોની પૂજા કરે. સૂત્રમ્ બનવૃ૫=૦થાસૂત્રમૂ-સૂત્રને અનુસારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org