________________
લઘુવૃત્તિ-તૃતીય અધ્યાય-પ્રથમ પાદ ૩૬૧ વપરાતાં નામે પરસ્પર વિશેષણવિશેષભાવરૂપ સંબંધ ન ધરાવતાં હોય તો પણ તેમને સમાપ્ત થઈ જાય છે ત્યારે નામ સાથે બીજા નામના સમાસમાં પાર્થ હો જ જોઈએ—એ રીતે અવ્યયવાળા સમાસની અને નામ સાથે બીજા નામના સમાસની વચ્ચે વિશેષતા–ભેદ-છે એમ સમજાવવા સારુ અવ્યયને જુદો નિર્દેશ કરેલ છે.
કાલારા उष्ट्रमुखादयः ॥३॥१॥२३॥ ૩પ્રમુઢ વગેરે શબ્દોમાં બહુવ્રીહિ સમાસ સમજો. કમુરમિત મુરબ્રમ્ અચ=aya—ઊંટના મેં જેવું જેનું મેં છે.
આ પ્રયોગમાં મુઘ ના મુત્ર શબ્દને લોપ થયે છે. જે લોપ ન કરવામાં આવે તો કર્મુમુલ શબ્દ બની જાય, ખરી રીતે શુદ્ધ શબ્દ તો સમુહ છે.
વૃષધ વ ધ :-જેની ખાંધ બળદની ખાંધ જેવી છે–આ પ્રયોગમાં પણ વૃષધ ના કવરપ શબ્દને લોપ થયેલ છે નહીં તે તૃષાઋત્વ એવું પદ બની જાય.
૩ષ્ટ્રમુવમ્ રૂવ મુવું ચય-આ સમાસમાં ગુરવ શબ્દ ઉપમેય છે અને વર્ણમુને મુરશબ્દ ઉપમાન છે. સમાસ થતાં ઉપમાનરૂપ ગુઢ શબ્દને લેપ થાય છે તેથી ૩ષ્ટ્રપુરમુર એવો પ્રયોગ ન થાય અને સમુહ એવો જ પ્રયોગ થાય. “સમાસમાં આવેલા ઉપમાનપદનો લેપ થાય છે એ હકીકતને સૂચવવા આ સૂત્રનું વિધાન છે.
તથા જે બે નામમાં વિશેષણવિશેષભાવસંબંધ નથી તેવાં નામે પણ સમાસ થઈ જાય, એ હકીકતને સૂચવવા માટે પણ આ સૂત્રનું વિધાન છે જેમકે, ક્ષ વાત્રઃ ચય સ કાઝઃ આ સમાસમાં જે પદને અને શાસ્ત્ર: પદને વિશેષણ–વિશેષ્યભાવ નથી તો પણ સમાસ થયેલ છે અને પૂર્વાદરૂપ ની વિભક્તિને લેપ થતું નથી, એ હકીકત પણ આ સૂત્ર સૂચવે છે. એટલે વિભક્તિના લોપ વગરનો આ બહુવીહિ સમાસ કહુન્ બહુત્રીહિ સમાસ કહેવાય.
૩૫૧૨૩ સસ્તન પરાશરઝા તૃતીયાત નામ સાથે ને જે સમાસ થાય તેનું નામ બહુવહિ સમાસ કહેવાય. સમાસ પામતાં બે નામે કરતાં સમાસ પામેલ નામને વિશિષ્ટરૂ૫ અન્ય-જુદો-અર્થ મુખ્ય હેવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org