________________
૩૫૮
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન નથી, ક્રિયાપદ છે તેથી તેનો નામ સાથે સમાસ થયો નથી. ચિત્રઃ –ચત્ર રાંધે છે–અલી સૈત્ર નામ તો છે પણ પતિ નામ નથી, ક્રિયાપદ છે. એટલે ચૈત્ર નામને વતિ ક્રિયાપદ સાથે સમાસ ન થાય. ૩૧૧૮ બહુશ્રીહિ સમાસ
सुज्-वाऽर्थे संख्या संख्येये संख्यया बहुव्रीहिः ॥३॥१॥१९॥ - જે સંખ્યાવાચી નામ સુન્ એટલે “વાર” અર્થ સાથે તથા વા એટલે વિકલ્પ” અર્થ સાથે અથવા “સંશય અર્થ સાથે સંબંધ રાખતું હોય તે નામ, સંય અર્થ સાથે સંબંધ ધરાવતા સંખ્યાવાચી નામ સાથે સમાસ પામે, એ સમાસનું નામ બહુબીતિ છે. જેમને સમાસ કરવામાં આવે છે તે નામોમાં પરસ્પર એકાÁતા હોવી જોઈએ—અર્થની અપેક્ષાએ પરસ્પર સુસંબદ્ધતા હોવી જોઈએ.
-ઃિ ટ્રા-દિકરી –બે વાર દશ-વીસ (અમુક પદાર્થો થોડા વગેરે) અહીં “સુ” પ્રત્યયવાળું દ્ધિ એ સંખ્યાવાચી નામ “વાર અર્થ સાથે સંબંધ રાખે છે અને ટ્રા નામ સંખેય એવા થોડા વગેરે સાથે સંબંધ રાખે છે.
વિકલ્પ પા ત્રયો વા–દ્વિત્ર:-બે અથવા ત્રણ પુરુ શરા હોય છે સંશય-શંકા છે કે બેત્રણ પુરુષો કદાચ શરા નિકળે તે.
અહીં સંખ્યાવાચી દ્રિ શબદ વિકલ્પ કે સંશય અર્થ સાથે સંબંધ રાખે છે. જાવો વા વા-ગાય કે બળદ અથવા દસ–અહીં જાવઃ પદ સંખ્યાવાચી નથી. રા ય શra વ-દસ અથવા ગાયો. અહીં જાયએટલે નામ સંખ્યાવાચી
નથી.
વિશતિવા-ગાની બે વીશી-ચાલીસ ગાય-અહીં કિશત શબ્દ સંખે ને એટલે ગણવા લાયક કોઈ વસ્તુને સૂચવે નથી પણ માત્ર સંખ્યાને સૂચવે છે.
કાલાલા आसनादराधिकाध्यर्धािदिपूरणं द्वितीयाद्यन्यार्थे ॥३॥१॥२०॥
આસન, દૂર, અધિ, એ નામો બીજ સંખ્યા વાચક નામ સાથે સમાસ પામે તથા જેને છેડે પૂરણ પ્રત્યય લાગ્યો હોય એવું પૂર્વપદરૂપ ૩૫ર્ષ નામ, બીજા સંખ્યાવાચક નામ સાથે સમાસ પામે. જેમને સમાસ કરવો છે તે નામમાં પરસ્પર એકાÁતા હોવી જોઈએ. જો એ સમાસ પામેલું આખું વાક્ય સંખ્યયવાચક હોય તો અને સમાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org