________________
૩
લઘુવૃત્તિ-દ્વિતીય અધ્યાય- ચતુર્થ પાદ જાળી મવા-qીરિયા-કાં પીલ્ય ગરમાં થયેલી કીર્તિ આ રૂપમાં #ામ્પીચ શબ્દ છેડે ચા વાળો નથી પણ ચા વાળો છે અર્થાત્ શબ્દને સીધો જ ભાર નથી લાગેલે, તેથી વિકલ્પ હૂ ન થાય. રાજા ૦૮
દ્ર–પાત-પુત્ર-વૃન્દાજ | ૨ | ૪. ૦૧ |
દ્ધિ, gs, ડૂત, પુત્ર અને ગુજારવ શબ્દોને વશ પ્રત્યય લાગ્યો હોય ત્યારે તેમના અંત્ય સ્વરને ૬ વિકેપે બેલાય છે. જણાવેલ ૪ પ્રત્યય નિશાનવાળા એટલે સંપૂન કે અન્ પ્રત્યાયનો અવયવ ન હોવો જોઇએ. તથા પ્રત્યય પછી સીધે જ માન્ આવેલ હેય પણ વિભક્તિ ન હોવી જોઈએ.
દ્વા+=દ્ધિશે, – બે.
gષા+=gfષા,ઉષા-સૂત્રમાં જણાવેલ gષ પદથી તત્ શબ્દનું નારીજાતિમાં પ્રથમાના એકવચનમાં જે gષ રૂપ થાય છે તેને જ અહીં લેવું, પણ gષ ધાતુ દ્વારા બનતું ઘણા રૂપ ન લેવું.
હૂતી+ા=ભૂતિ, સૂતા –અહીં સૂતી શબ્દનો બે રીતે પદવિભાગ કરવાનો છે. એક તો સૂતી એ અખંડ પર છે. અને બીજો સૂતી શબ્દ +તી-નૂતી એમ બનાવવાનો છે. સૂતી એટલે સુવાવડી અને કુ+તી=મૂલી એટલે સારું વણનારી.
પુત્રી+ા પુત્ર, પુત્ર-પૂતળી. કૃવારી+જા=જાર, વૃજારવા–સારા સમૂહવાળી પર:૪૧૦૯
તે વર્તવા | ૨ જી ૧૬૦ . પક્ષી'ના અર્થમાં વર્તન અને વર્તા એ બન્ને શબ્દ વપરાય છે. અને “પક્ષી” અર્થ ન હોય ત્યારે એક્લ વર્તિા શબ્દ વપરાય છે
વર્તમ વર્તવ-વિશેષ પ્રકારનું પક્ષી.
વર્તિા માર:-ભાગરિ નામની લેકાયત શાસ્ત્રની વ્યાખ્યા કરનારી વિદુષી સ્ત્રી-આ વતિ શબ્દનો “પક્ષી’ અર્થ નથી. તેથી રસ્તા પ્રયોગ ન જ થાય. લોકાયત શાસ્ત્ર એટલે ચાર્વાકમતનું શાસ્ત્ર
રાજાળ ૧ ૦ મસ્થાચત-તત-ક્ષિપાત્રીનામ છે ૨ / ૪ ૨૨?
ચત, તત્વ અને શિવા વગેરે શબ્દો સિવાયના બીજા શબ્દોના અંત્ય મ સ્વરને ૩ બેલાય છે, જે તે પ્રત્યય લાગેલું હોય તો. જણાવેલો . પ્રત્યય, ન નિશાનવાળા પત્ત કે મન પ્રત્યયને અવયવ ન હોવો જોઈએ. તથા ૪ પ્રત્યય પછી સીધા જ માન્ આવેલ હોય પણ વિભક્તિ ના હોવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org