________________
૩૩૬
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન ध्या पुत्र-पत्योः केवलयोरीच तत्पुरुषे ॥२ । ४ । ८३ ॥
જેને છેડે આ૫ છે એવા (થા) પછી માત્ર પુત્ર અને પતિ (પુત્ર કે વૃત્તિ શબ્દ કોઈ બીજા શબ્દ સાથે સમાસવાળે ન હોય પણ પુત્ર કે પતિ શબ્દ એટલે જ હોય) શબ્દ આવ્યા હોય અને પુરુષ સમાસ હોય તે તે ધ્યાને બદલે રે (હું) બોલાય છે.
#ારીષા+પુત્ર =ારીષાન્યપુત્રઃ-કારીષાંધીનો પુત્ર
#ારી +nતઃ=ારીષાશ્વીપ –કારીષગાંધીને પતિ ધ્યાપુત્ર –ધનાઢ્ય માતાને પુત્ર–અહીં ફુગ્ગા શબ્દના ખ્યામાં થા નથી તેથી હું ન બોલાય. #ારપરચાપુત્રમૂ-કારીષગંધીના પુત્રનું કુળ –આ પ્રયોગમાં કેવળ પુત્ર શબ્દ નથી પણ પુત્ર શબ્દ છે તેથી હું ન બેલાય. 11 રા ૪ ૫ ૮૩
ઘNો વદુરીદો . ૨ / ૪ ૮૪ . જેને છેડે આ (આ) છે એવા મુખ્ય ઇ વાળા નામ પછી એકલે વન્યુ શબ્દ હોય એટલે વધુ શબ્દ કોઈ બીજા શબ્દ સાથે સમાસવાળા ન હોય અને બહુવ્રીહિ સમાસ હોય તો થા ને બદલે હું બેલાય છે. રીપળા+ધુ =ારીપળીધુ-કારીષગધીને પુત્ર જેનો બંધુ
ભાઈ-છે. #ારીપાધ્યાવન્યુ મૂ-કારીગધીને પુત્ર જેને ભાઈ છે તે ભાઈનું કુળઅહીં માત્ર વન્યુ શબ્દ નથી પણ વધુ શબ્દ છે તેથી હું ન બોલાય.
સતિષ્ઠારીપરચાધુ-કારીષગધ્યાના ભાઈને ટપી જાય છે. આ પ્રયોગમાં શા પ્રત્યયવાળા નામનો અર્થ મુખ્ય નથી, પણ ટપી જનાર મુખ્ય અર્થરૂપ છે.
રાજા૮૪ માત-માતૃ-મા વા . ૨. ૪ ૮૧ જેને છેડે ગા (૬) છે એવા થા પછી માત, માતૃ અને માતૃ. શબ્દ આવેલા હોય અને બહુવ્રીહિસમાસ હોય તો તે વ્યા ને બદલે (૬) વિકલ્પ બેલાય છે. સૂત્રકારે આ સૂત્રમાં નિર્દેશેલ માત શબ્દને અર્થ માતામા-જનની-છે.
રોજગ્યા+માતઃ–ાષામાત, રીષામાતા–જેની માતા કારીષગ-ધ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org